26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. …
-
-
રાષ્ટ્રીય
આજે વિશ્વ બાયોફ્યુઅલ દિવસે PM મોદી 2G ઇથેનોલ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
by Vipul Pandyaby Vipul Pandyaઆજે વિશ્વ બાયોફ્યુઅલ દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના પાણીપતમાં 2G ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હરિયાણાના લોકોને સેકન્ડ જનરેશન ઇથેનોલ પ્લાન્ટને સમર્પિત કરશે.વડા …
-
વડોદરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો પ્રારંભ થશે
by Vipul Pandyaby Vipul Pandyaઆગામી તા.18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વડોદરામાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાનના હસ્તે 21,000 કરોડથી વધુ રુપિયાના વિવિધ વિભાગોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં …
-
રાષ્ટ્રીય
PM મોદી કરશે રાયસીના ડાયલોગના 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન, અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાયસીના ડાયલોગની સાતમાં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ સંવાદ 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ત્રણ દિવસ ચાલશે અને તેમાં મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન …
-
ગુજરાત
અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ ખાતે શિક્ષણ સંકુલ અને છાત્રાલયનું PM મોદી કરશે ઉદ્ઘાટન
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજ્યના અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ ખાતે શિક્ષણ સંકુલ અને છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે. માહિતી આપતાં વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું કે, વિડીયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર …
-
ગુજરાત
PM નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. આગામી પખવાડીયામાં યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના મુખ્ય સચીવ પંકજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી …
-
ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે ગુજરાત મુલાકાતે
by Vipul Pandyaby Vipul Pandyaવિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે, ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓનમા આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે અને એક પછી એક કાર્યકરમોનું લોકાર્પણ કરી રહ્યા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતની …