યુએસ ડિસેમ્બરમાં H-1B વિઝાની અમુક શ્રેણીઓના સ્થાનિક નવીકરણ માટે પાઇલટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. અમેરિકાના આ પગલાથી મોટી સંખ્યામાં ભારતીય ટેક્નોલોજી પ્રોફેશનલ્સને ફાયદો થવાની આશા છે. અમેરિકી સરકારનો …
-
-
સ્પોર્ટ્સ
Gujarat Titans નવા કેપ્ટનની જાહેરાત કરી… હાર્દિકની જગ્યાએ આ ખેલાડીને સોંપાઈ કમાન
by Hiren Daveby Hiren Daveઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે આઈપીએલની આગામી …
-
Top News
Brain Drain : 2015 થી લગભગ 9 લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી
by Vipul Pandyaby Vipul Pandyaમોર્ગન સ્ટેન્લી બેંકના અહેવાલ મુજબ, 2015 થી લગભગ 9 લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. વધુમાં, 2014 થી 23,000 કરોડપતિઓ ભારત છોડી ચૂક્યા છે. અન્ય અહેવાલ મુજબ, 2024 સુધીમાં, …
-
એક્સક્લુઝીવ
બેરોકટોક કબૂતરબાજી : અમેરિકાએ 97 હજાર ભારતીયોને ઘૂસણખોરી કરતા એક વર્ષમાં પકડ્યા
by Bankim Patelby Bankim PatelUSA માં ઘૂસણખોરી કરતા 96,917 ભારતીયો (Indians) ને પકડવામાં આવ્યા હોવાનો એક અહેવાલ જારી થયો છે. યુએસ કસ્ટમ અને સીમા સુરક્ષા (US Customs and Border Protection) વિભાગે મેક્સિકો અને કેનેડા …
-
Read
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની તુલનામાં કેનેડામાં ભારતીયોનો ધસારો કેમ આટલો વધારે ?
by Vishal Daveby Vishal Daveકેનેડા સરકાર દ્વારા તાજેતરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાયમી વિઝા એટલે કે કેનેડાના PR લેનારાઓમાં સૌથી વધુ ભારતીયો છે. ચાલો જાણીએ કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોની …
-
Read
80 ટકા ભારતીયોને પસંદ છે PM મોદી, સર્વેમાં સામે આવ્યો PM મોદીનો દબદબો
by Vishal Daveby Vishal Daveવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જાદુ માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે.. વૈશ્વિક પ્રભાવને લઇને કરવામાં આવેલા અભ્યાસમાં 68 ટકા ભારતીયો માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં …
-
-
Read
અમદાવાદ અને બેંગાલુરુમાં ખુલશે અમેરિકાના કોન્સ્યુલેટ, અમેરિકાના રોનાલ્ડ રિગન સેન્ટરમાં બોલ્યા PM MODI
by Vishal Daveby Vishal Daveપીએમ મોદીએ તેમના અમેરિકા પ્રવાસના અંતિમ દિવસે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને સંબોધન કર્યુ.. તેમની એક ઝલક મેળવવા માટે અમેરિકાના દુર-દુરના સ્ટેટમાંથી લોકો રોનાલ્ડ રિગન સેન્ટર ખાતે ઉમટ્યા હતા.. ચાલો નજર …
-
ગુજરાત
ઓપરેશન કાવેરી હેઠળ વધુ 56 ગુજરાતીઓ વતન પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફૂલ આપી કર્યું સ્વાગત
by Hiren Daveby Hiren Daveઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનથી અનેક ગુજરાતીઓ વતન પરત ફર્યા હતા. સુદાનથી રેસ્ક્યુ કરવામાં આવેલા 44 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા હતા.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુલાબનુ ફુલ આપી તમામનુ સ્વાગત કર્યું હતું.ઓપરેશન કાવેરી …
-
રાષ્ટ્રીય
સુદાનથી પરત ફરેલા ભારતીયોની આપવીતી, ત્યાં ન તો લાઇટ હતી કે ન પાણી … લાશની જેમ રૂમમાં બંધ હતા
by Dhruv Parmarby Dhruv Parmar‘એવું લાગતું હતું કે અમે જીવના જોખમ પર છીએ…’ આ શબ્દો છે હરિયાણાના સુખવિંદર સિંહના, જે સુદાનમાં ફસાયેલા હતા અને સાઉદી અરેબિયા થઈને નવી દિલ્હી પહોંચ્યા હતા. 40 વર્ષીય સુખવિંદર …