પંજાબના મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની આ …
-
-
ગુજરાત
ટી-બ્રેક સુધી ભારતે 4 વિકેટે બનાવ્યા 199 રન, ક્રિઝ પર પંત અને ઐયર જમાવી ચુક્યા છે પગ
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબના મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની આ …
-
ગુજરાત
પોતાની 100મી ટેસ્ટમાં વિરાટ કોહલીએ હાસલ કર્યો આ ખાસ માઇલસ્ટોન
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાઇ રહી છે. આ મેચ બે દિગ્ગજ ખેલાડીઓ એક રોહિત શર્મા અને બીજા વિરાટ કોહલી માટે ખાસ છે. રોહિત શર્મા પહેલીવાર …
-
મોહાલીમાં રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટના પહેલા દિવસે ભારતે 85 ઓવરમાં છ વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઋષભ પંતે શાનદાર બેટીંગ કરી હતી પણ તે …
-
ગુજરાત
મોહાલીમાં કોહલી રમશે 100મી ટેસ્ટ, BCCIએ દર્શકોને આપી વિરાટ ભેટ
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી મોહાલીના PCA સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાશે. અત્યાર સુધી BCCI આ ટેસ્ટ મેચમાં દર્શકોને મંજૂરી આપતું ન હતું, પરંતુ હવે PCA સ્ટેડિયમની ક્ષમતાની 50 ટકા …
-
ગુજરાત
શ્રીલંકાને હરાવી ટીમ ઈન્ડિયાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અફઘાનિસ્તાન ટીમની કરી બરાબરી
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકાના ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20 મેચ પણ ભારતે જીતી મેળવી છે. આ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતે આ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી …
-
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ધર્મશાળામાં મોચ રમાવાની છે. તે પહેલા એવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે કે આ મેચમાં વરસાદ વિઘ્ન લાવી શકે છે. લખનઉમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ ભારતે …
-
ગુજરાત
ધર્મશાળા મેચ પહેલા સિરાજ-ઈશાને ગાયુ ‘મેં હૂ ના’ ગીત, BCCIએ વિડીયો કર્યો શેર
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની બીજી અને ત્રીજી મેચ ધર્મશાલામાં રમાવાની છે. બીજી T20 મેચ શનિવારે અને ત્રીજી રવિવારે રમાશે. સીરિઝની છેલ્લી બે મેચ માટે બંને ટીમો …
-
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી મોટી થઈ ગઈ છે. પ્રથમ T20માં ઋતુરાજ ગાયકવાડને જમણા કાંડામાં ઈજા થતા ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન …
-
ગુજરાત
ધર્મશાળામાં આજે સવારથી પડી રહ્યો છે વરસાદ, શું ધોવાઈ જશે ભારત-શ્રીલંકા મેચ?
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ સરળતાથી જીતી લીધી હતી પરંતુ હવે ટીમને થોડું ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ધર્મશાલાના મેદાન પર ભારતની જીતના …