ANKLESHWAR : ભરૂચ જિલ્લા (BHARUCH DISTRICT) માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (BOARD EXAM) ની પરીક્ષા લેવાઈ રહી છે અને અંકલેશ્વર (ANKLESHWAR) પંથકની એક શાળાના પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા …
-
-
ગુજરાત
સુરત : કોસંબા નજીકથી જિલ્લા SOG તેમજ કોસંબા પોલીસના સંયુક્ત ઓપરેશનથી ૫૦૦ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો
by Harsh Bhattby Harsh Bhattસુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફરીએકવાર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કોસંબા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવેને અડીને આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાંથી 50 લાખથી વધુની કિંમતનો 500 કિલોથી વધુ …
-
ગુજરાત
સુરતમાં મોડેલ તાનિયા આપઘાત કેસમાં વેસુ પોલીસે કરી અભિષેક શર્માની પૂછપરછ
by Harsh Bhattby Harsh BhattTANYA BHAVANI SUICIDE CASE : સુરતની મોડલ તાનિયા આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મોડલ તાનિયાના આપઘાત કેસમાં ભારત માટે Under – 19 વિશ્વકપમાં રમી ચૂકેલા અને IPL માં સનરાઇસર્સ …
-
ગુજરાત
હરણી બોટ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવી કોર્પોરેશને માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરી સંતોષ માન્યો
by Harsh Bhattby Harsh Bhattવડોદરા હરણી લેકમાં બનેલી આઘાતજનક દુર્ઘટનાથી ગુજરાત હજી બહાર આવી શક્યું નથી. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનાનો ભોગ બનેલ બાળકોનો પરિવાર હવે …
-
ગુજરાત
Vadodara : હાથીખાના માર્કેટમાંથી ડુપ્લિકેટ મરચાં પાવડરનો જથ્થો જપ્ત કરાયો
by Hiren Daveby Hiren DaveVadodara : વડોદરા શહેરમાં આવેલ હાથીખાના માર્કેટમાં ( Hathikhana market )વિક્રેતાઓને ત્યાં ડુપ્લીકેટ મરચું (duplicate chillies )તેમજ મરી મસાલા વેચાતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે SOG ની ટીમે કોર્પોરેશનની …
-
ગુજરાત
પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર હુમલો કરનાર 5 આરોપીને પોલોસે દબોચ્યા
by Harsh Bhattby Harsh Bhatt24 ડિસેમ્બરે પાલનપુર ના ખેમાણા ટોલ પ્લાઝા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને ટોલ પ્લાઝા કર્મીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી ટોલ પ્લાઝામાં તોડફોડ કરી અને ઇજાઓ પહોંચાડ નાર …
-
ગુજરાત
Amit Majethia : સટ્ટાકિંગ અમિત મજેઠિયા સહિત 7 સામે CID માં ફરિયાદ, 11 કરોડના વ્યવહારો થયાનો ખુલાસો!
by Vipul Senby Vipul Senગાંધીનગરમાં (Gandhinagar) સટ્ટાકિંગ તરીકે ઓળખાતા અમિત મજેઠિયા (Amit Majethia) સામે CID ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, અમિત મજેઠિયા સહિત કુલ 7 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપ છે …
-
વડોદરામાં ગઇકાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત નિપજ્યાં હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એ ગુજરાત જ નહીં સમગ્ર ભારતને હવમચાવી દીધું છે. આ ચોંકાવનારી ઘટના …
-
ગુજરાત
ઓરસંગ નદીમાંથી ચાલતો સફેદ રેતીનો કાળો કારોબાર, 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે
by Harsh Bhattby Harsh Bhattડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગના પટમાંથી ગેરકાયદે અને બીન અધિકૃત રીતે સફેદ રેતીની ચોરી કરી, કાળો કારોબાર કરતાં ભૂમાફિયાઓ બેફામ બનતાં ખાણ ખનીજ વિભાગે આજે સપાટો બોલાવ્યો હતો. એક JCB …
-
NIA CASE UPDATE : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડી ની 5 ડિસેમ્બર 2023 ના રોજ તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી, તેમની હત્યા બાદ ઠેર ઠેર …