Gaganyaan Mission: ઈસરો અત્યારે નાસાને ટક્કર આપે તેવા મિશનો પાર પાડી રહ્યું છે. પહેલા મંગળ પછી સૂર્ય અને હવે વધુ એક મિશનની તૈયારીઓ ચાલી રહીં છે. આપણે વાત કરી રહ્યા …
-
-
Indian Space Research Organisation (ISRO) ના અધિકારીઓએ શનિવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘નૉટી બોય’ તરીકે જાણીતું જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચચ વિકલ (GSLV) હવે એકદમ પરિપક્વ થઈને એક ‘અત્યંત આજ્ઞાકારી અને અનુશાસિત …
-
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે શુક્રવારે જણાવ્યુ હતું કે, આદિત્ય L1 6 જાન્યુઆરીના રોજ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આદિત્ય L1 6 જાન્યુઆરી એ પૃથ્વીથી લગભગ 15 …
-
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન એસ. સોમનાથ ગુજરાત આવ્યા છે. Chandrayaan-3 ની સફળતા બાદ ISRO Chief એસ.સોમનાથ સોમનાથ મંદિરે દર્શનાર્થે પહોચ્યા હતા. વેરાવળ રેલ્વે સ્ટેશનથી લઇને સોમનાથ મંદિર સુધી સૌ કોઇએ …
-
રાષ્ટ્રીય
Chandrayaan 3 : ચંદ્રની પ્રથમ તસવીર આવી, સપાટી પર ઉતરતાની સાથે જ લેન્ડરે કામ કરવાનું શરૂ કર્યું…
by Dhruv Parmarby Dhruv ParmarISRO દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. ચંદ્રની સપાટી પર પહોંચતા જ લેન્ડરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભારત આ સફળતા મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો …
-
રાષ્ટ્રીય
Chandrayaan 3 : PM મોદીએ એસ. સોમનાથને ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ઈસરોના ચીફ એસ. સોમનાથને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ પહેલા તેમણે ઈસરોના વૈજ્ઞાનિકો સહિત તમામ દેશવાસીઓને પણ સંબોધિત …
-
રાષ્ટ્રીય
ISRO : શું તમે જાણો છો Chandrayaan-3 મિશનની સફળતા પાછળ કોનો મૂખ્ય રોલ છે…?
by Dhruv Parmarby Dhruv Parmarભારતનું Chandrayaan-3 ટૂંક સમયમાં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. તે ભારતની આશા સાથે ચંદ્રની સપાટી પર ઉતરશે. તે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવી સંભાવના છે. …
-
ભારત અવકાશ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે, જ્યાં આજે બપોરે ચંદ્રયાન-3 લોન્ચ થયું. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા ચંદ્ર વિશે …