આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. દિલ્હીના CMએ શુક્રવારે ‘સર્વે’ના પરિણામની જાહેરાત કરતી વખતે આની જાહેરાત કરી હતી. કેજરીવાલે …
-
-
ગુજરાત
ભાજપના ગુંડાઓેએ અમારા કાર્યકરોને ઢોર માર માર્યો, પોલીસ પણ તમાશો જોતી રહી: ઇસુદાન ગઢવી
by Vipul Pandyaby Vipul Pandyaગઇકાલે અરવિંદ કેજરીવાલના પ્રવાસ બાદથી ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે ઘરણનો માહોલ સર્જાયો છે. પહેલા ભાજપ અને આપ વચ્ચે ટ્વિટર વોર ચાલ્યું. ત્યારબાદ ગઇ કાલે આપના કોર્પોરેટરો અને પોલીસ તથા …
-
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના એક પછી એક નેતાની નારાજગી સામે આવી રહી છે. આજે ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા …
-
ગુજરાત
જીતુ વાઘાણીની વાત માની સુરતના મેયરે પોતાની દીકરીને વિદેશ અભ્યાસ કરવા મોકલી: ઇસુદાન ગઢવી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં યોજાયો હતો. જેમાં કતારગામ સહિત સુરતી લોકો સાથે કર્યો સંવાદ …
-
ગુજરાત
ગુજરાત આવેલા કેજરીવાલ અને ભગવંત માન ભગવાન સ્વામિનારાયણના શરણે
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવારે તેઓએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના …
-
રાજયમાં ખેડૂતોને અનિયમિત વીજળી મળતી હોવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર પર પ્રહાર કર્યા હતા. આપના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે સરકાર 12 કલાક વીજળી …