વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસ પર રહેશે. મંગળવારે જ તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિને પણ મળશે. …
-
-
દેશને આજે નવા ઉપરાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જગદીપ ધનખડે આજે રાષ્ટ્રપતિ ભવનમાં બપોરે 12.30 કલાકે પદ …
-
રાષ્ટ્રીય
ECએ આગામી ઉપરાષ્ટ્રપતિનું પ્રમાણપત્ર કર્યું જાહેર, જાણો આ તારીખે જગદીપ ધનખડ લેશે શપથ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ચૂંટણી પંચે આજે દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના ઉમેદવાર જગદીપ ધનખડની પસંદગીની જાહેરાત કરતું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર …
-
રાષ્ટ્રીય
આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે, મોડી સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ
by Vipul Pandyaby Vipul Pandyaદેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે એટલે કે આજે મતદાન થશે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ અલ્વા છે. આંકડાની દૃષ્ટિએ ધનખડની જીત નિશ્ચિત …
-
રાષ્ટ્રીય
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં BSP કોને આપશે સમર્થન? માયાવતીએ ટ્વીટ કરી કર્યો ખુલાસો
by Vipul Pandyaby Vipul Pandyaબહુજન સમાજ પાર્ટી (BSP)ના નિર્ણયે ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓને વિચારવા પર મજબૂર કરી દીધા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ બસપાએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDAના ઉમેદવાર જગદીપ ધનખરને સમર્થન આપીને વિપક્ષની મુશ્કેલીઓ …
-
રાષ્ટ્રીય
જગદીપ ધનખડને JDUનું સંપૂર્ણ સમર્થન, બિહારના સીએમ નીતિશ કુમારે ટ્વિટર પર જાહેરાત કરી
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ આગામી 6 ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર હશે. એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ જગદીપ ધનખરને અભિનંદન મળી રહ્યાં …
-
રાષ્ટ્રીય
પ. બંગાળના રાજ્યપાલે કહ્યું રાજ્યમાં જંગલરાજ, BJP સાંસદો આ મુદ્દે અમિત શાહને મળ્યા
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં સોમવારે થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા છે. ટીએમસીના નેતાની હત્યા બાદ થયેલી હિંસામાં આગજની કરવામાં આવી હતી અને તેમાં આઠ લોકોને જીવતા સળગાવવામાં આવ્યા …