દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. હાલમાં ત્યાં શાંતિપૂર્ણ માહોલ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
જહાંગીરપુરી હિંસા મામલે ગૃહ મંત્રાલયે કરી મોટી કાર્યવાહી, 5 આરોપીઓ પર NSA લાગુ
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં ગૃહ મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 5 આરોપીઓ પર કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પોલીસે હિંસાના આરોપી ગુલામ રસૂલ ઉર્ફે ગુલીપની …
-
રાષ્ટ્રીય
પરમિશન વગર કાઢવામાં આવી હતી શોભાયાત્રા, બજરંગ દળ અને VHP સામે કેસ દાખલ
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હી પોલીસે હનુમાન જયંતિ પર જહાંગીરપુરીમાં થયેલી હિંસાના સંબંધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સામે એફઆઈઆર નોંધવાની સાથે VHPના સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ …
-
રાષ્ટ્રીય
સરકાર ઇચ્છતી હતી કે હિંસા થાય, પોલીસ શું તમાશો જોવા જ બેઠી હતી? : ઔવેસી
by Vipul Pandyaby Vipul PandyaAIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે જહાંગીરપુરી હિંસા મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે ખુદ દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે જહાંગીરપુરીમાં જે સરઘસ કાઢવામાં આવ્યું …
-
રાષ્ટ્રીય
હનુમાન જયંતિ શોભાયાત્રા હિંસા કેસમાં પકડાયેલો અંસાર કોણ છે? જાણો તેની કુંડળી
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન હિંસાના આરોપી મોહમ્મદ અંસારની કુંડળી બહાર આવી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મોહમ્મદ અંસાર વિરુદ્ધ પહેલાથી જ 7 કેસ નોંધાયેલા છે. અંસારનો …