રાજકોટ (Rajkot) રેલવે સ્ટેશન પર કોમી એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. ‘આસ્થા’ સ્પેશિયલ ટ્રેનને (‘Aastha’ Special Train) મુસ્લિમ બિરાદરોએ પ્રસ્થાન કરાવીને કોમી એકતા દાખવી હતી. રાજકોટના રેલવે સ્ટેશન પર …
-
ગુજરાત
-
ગુજરાત
Ramotsav : વિવિધ સ્થળે દીપોત્સવ, રામભક્તિના રંગમાં રંગાયા લોકો, જુઓ અદ્ભુત તસવીરો
by Vipul Senby Vipul Senઆજે ગુજરાતભરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની (Ramotsav) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વિવિધ સ્થળો પર દીપોત્સવનું આયોજન કરાયું. અમદાવાદ, શામળાજી, મહેસાણા, વિસનગર, નર્મદા, જુનાગઢ અને ભુજ સહિત વિવિધ …
-
ગુજરાત
SURAT : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાહનચાલકોને લાડુ વિતરણ કરીને મનાવ્યો ‘રામોત્સવ’
by Aviraj Bagdaby Aviraj BagdaSURAT : આજે સમગ્ર દેશમાં અયોધ્યા (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pran Pratishtha Mohotsav) હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ વિવિધ સ્થળે શોભાયાત્રા, કાર-બાઇક રેલી, …
-
ગુજરાત
Ramotsav : રાજ્યભરમાં શોભાયાત્રા, બાઈક-કાર રેલીઓ યોજાઈ, HC ના વકીલોનો હનુમાન ચાલીસા પાઠ
by Vipul Senby Vipul Senઆજે 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસ રચનારો છે. આજે 500 વર્ષના સંઘર્ષ, તપ, ત્યાગ અને બિલદાન બાદ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ramotsav) બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના …
-
ગુજરાત
Khoraj : ખોરજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું, ઘરે ધજા ફરકાવી
by Vipul Senby Vipul Senગુજરાત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. હિન્દુ સમુદાયનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થયા છે. વર્ષોના ત્યાગ, સંઘર્ષ, …
-
રામ મંદિર
Ram Mandir : ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત, જનકપુર નેપાળથી અયોધ્યા પહોંચી પ્રેમથી અનેક ભેટસોંગાદો
by Dhruv Parmarby Dhruv ParmarRam Mandir In Ayodhya : 22 જાન્યુઆરીએ રામ લલ્લા તેમના મૂળ સ્થાન એટલે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram Mandir)ના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની …
-
રાષ્ટ્રીય
Ayodhya : શું રામ મંદિરના લોકાર્પણ પહેલાં જટાયુ અયોધ્યા પહોંચ્યા…?, Viral Video
by Dhruv Parmarby Dhruv Parmarઅયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ થશે. જેને લઈને અયોધ્યા (Ayodhya) ધામમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) …
-
રાષ્ટ્રીય
indresh Kumar : મુસ્લમાનોને RSS ના નેતાની અપીલ, કહ્યું- પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કરો ‘રામ’ નામનો જાપ..!
by Hiren Daveby Hiren Daveindresh Kumar : અયોધ્યા (Ayodhy) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સંઘ તરફથી એક મોટી અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇંદ્રેશ કુમારે ( indresh …