31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માતા વૈષ્ણોદેવી દરબારમાં ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર સતત પગલાં લઈ રહ્યું છે. આ વ્યવસ્થાઓ ચકાસવા માટે નિયમિત બેઠકો પણ યોજવામાં …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ભારતરત્ન મહામના પંડિત મદનમોહન માલવીયજીની જન્મતિથિ ઉજવણી કરાઇ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના ઉપ રાજયપાલશ્રી મનોજ સિન્હાજીનું વક્તવ્ય યોજાયું તેમણે કહ્યું કે અસહકારની લડત વખતે જયારે ચૌરીચૌરાનો બનવા બન્યો ત્યારે એ લોકોનો કેસ પંડિત મદનમોહન માલવીયજી લડયા હતા. આ ઉપરાંત તેમણે એ …
-
રાષ્ટ્રીય
કાશ્મીરના કુપવાડા મચ્છલ સેક્ટરમાં હિમસ્ખલનમાં ત્રણ જવાન શહીદ
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરી કાશ્મીરના (Jammu and Kashmir) મચ્છલ (કુપવાડા) (Kupwara) ક્ષેત્રમાં શુક્રવારે હિમસ્ખલનની ચપેટમાં આવવાથી ત્રણ જવાન શહીદ થયા. કુપવાડા પોલીસે સમગ્ર મામલે જણાવ્યું કે, અલ્મોડા ચોકી પાસે હિમસ્ખલનની ચપેટમાં આવવાની 56 …
-
રાષ્ટ્રીય
પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું, હવે પાર્ટીનું નેતૃત્વ…
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Former CM Farooq Abdullah)એ શુક્રવારે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. શ્રીનગરમાં …
-
રાષ્ટ્રીય
લદ્દાખની જામિયા મસ્જીદમાં ભીષણ આગ, મોટા પાયે થયું નુકસાન, આ કારણે લાગી હતી આગ
by Vipul Pandyaby Vipul Pandyaલદ્દાખના દ્રાસમાં આવેલી જામિયા મસ્જીદમાં ભીષણ આગ લાગી છે. જામિયા મસ્જીદ આગની ચપેટમાં આવતા ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. લદ્દાખના કારગિલ જિલ્લાના દ્રાસમાં સ્થિત સેન્ટ્રલ જામિયા મસ્જીદમાં બુધવારે સાંજે …
-
રાષ્ટ્રીય
21મી સદીનો આ દાયકો જમ્મુ-કાશ્મીર માટે મહત્ત્વપૂર્ણ :PM MODI
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે (30 ઓક્ટોબર) વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના હોનહાર યુવાનો માટે આજનો દિવસ ખૂબ …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકાર હવે મહત્વની તૈયારીમાં, જાણો ચૂંટણીનો એક્શન પ્લાન
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં સ્થિતિ સતત સુધરી રહી છે. તાજેતરમાં, બારામુલ્લામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ની રેલી છેલ્લા 35 વર્ષમાં કોઈ કેન્દ્રીય પ્રધાન દ્વારા કરાયેલી પ્રથમ રાજકીય રેલી હતી. …
-
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાં (Pulwama) આતંકી હુમલાની ઘટના ઘટી છે. પુલવામાના પિંગલાનામાં CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહિદ થયા …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં 8 કલાકમાં બે બ્લાસ્ટ, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના ઉધમપુર (Udhampur)માં 8 કલાકમાં 2 વિસ્ફોટ થયા હતા. ઉધમપુરના ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે ઉભેલી પેસેન્જર બસમાં બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે વિસ્ફોટ (Blast) થયો હતો. …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જશે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) 30 સપ્ટેમ્બરથી જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ની ત્રણ દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. ત્યાં તેઓ બે રેલીઓને સંબોધિત કરશે અને ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટો(Development Projects)ની સમીક્ષા પણ …