જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)મા કલમ 370 હટાવ્યા બાદથી વિધાનસભા ચૂંટણી (Assembly Election) કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. કહી શકાય કે, ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી …
-
-
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના શોપિયાં જિલ્લાના દ્રાસમા સુરક્ષાદળો સાથે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ (Terrorist) માર્યા ગયા છે. આ ત્રણ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટર (Encounter) મંગળવારે …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના DG જેલ એચકે લોહિયાનું ગળું કાપીને કરાઇ હત્યા, પોલીસને નોકર પર શંકા
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયા (Hemant Lohia)ની તેમના નિવાસસ્થાને ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં લોહિયાનું ગળું તીક્ષ્ણ હથિયાર વડે ચીરી નાખવામાં …
-
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાં (Pulwama) આતંકી હુમલાની ઘટના ઘટી છે. પુલવામાના પિંગલાનામાં CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહિદ થયા …
-
રાષ્ટ્રીય
ગુલામ નબી આઝાદે પોતાની નવી પાર્ટીના નામની કરી જાહેરાત, જાણો શું છે નામ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસમાંથી છુટા થયા બાદ ગુલામ નબી આઝાદ (Ghulam-Nabi-Azad) એ આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. સોમવારે જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ (Press Conference) ને સંબોધતા તેમણે પોતાની પાર્ટીનું નામ આપ્યું …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસથી અલગ થયા બાદ ગુલામ નબી આઝાદને લશ્કર-એ-તૈયબાએ આપી ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરનાર કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદને આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે. આ ધમકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભયાનક અકસ્માત, 10 થી વધુ લોકોના મોત, 25 ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક મિની બસ ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. …
-
રાષ્ટ્રીય
J&K: સુંદરતા સાથે અજાયબીનો નમૂનો દુનિયાનો આ રેલ્વે બ્રિજ, તસવીરોમાં જુઓ મનમોહક નજારો
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ એવા ચેનાબ કમાન બ્રિજની તસવીર શેર કરી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર જે તસવીર શેર કરી …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના SI ભરતી કૌભાંડમાં CBIના દેશભરમાં 33 સ્થળોએ દરોડા
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના SI ભરતી કૌભાંડના મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દેશમાં 33 સ્થળો પર દરોડા પાડી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સીબીઆઈ દ્વારા જમ્મુ, શ્રીનગર, હરિયાણા, ગાંધીનગર, ગાઝિયાબાદ, બેંગ્લોર અને દિલ્હીમાં આ …
-
કોંગ્રેસ (Congres)ના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) રવિવારે જમ્મુ-કાશ્મીરના બારામુલામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે તેઓ આગામી 10 દિવસમાં નવા પક્ષની જાહેરાત કરશે. તેમણે કહ્યું કે …