રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને (Ghulam Ali) રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે. કેન્દ્ર સરકારે શનિવારે જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને …
-
-
રાષ્ટ્રીય
બહારના લોકોને J&Kમાં મતદાનનો અધિકાર મળે તે અમે નથી ઈચ્છતા: ફારૂક અબ્દુલ્લા
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) ચૂંટણી પહેલાં રાજકિય દળોએ રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. જમ્મુ કાશ્મીરના તમામ રાજનૈતિક દળોએ (All Party Meet) બિન કાશ્મીરીઓને મતદાતા બનાવવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો …
-
રાષ્ટ્રીય
20 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાને લશ્કર આતંકીના મૃતદેહને સ્વિકાર્યો
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાને (Pakistan) બે દાયકાથી વધારે સમયમાં પહેલીવાર સોમવારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક તાલિમબદ્ધ આતંકવાદીના મૃતદેહને સ્વિકાર્યો હતો. જેણે સેનાની એક ચૌકી પર હુમલા માટે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી. અધિકારીઓએ …
-
રાષ્ટ્રીય
ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, વડાપ્રધાનશ્રી મોદી વિશે કહી આ વાત
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના (Congress) નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. સોમવારના રોજ મીડિયા સાથે વાતચીતમાં તેમણે પોતાના પર લાગેલા આરોપો પર જવાબ આપ્યો છે. આ …
-
રાષ્ટ્રીય
ગુલામ નબી આઝાદના સમર્થનમાં 6 પૂર્વ MLAએ કોંગ્રસ સાથે છેડો ફાડ્યો
by Vipul Pandyaby Vipul Pandyaસિનિયર નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) શુક્રવારે કોંગ્રેસ પાર્ટીના (Congress Party)પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. આઝાદના રાજીનામામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને જમ્મુ કાશ્મીરમાં પોતાની નવી …
-
છેલ્લા 48 કલાકમાં, ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે જેમાં એક પાકિસ્તાની આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો, જ્યારે વિસ્ફોટમાં …
-
જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) છેલ્લા કેટલાક દિવસોથી આતંકી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રવિવારે પણ રાજ્યમાં બે ઘટનાઓ ઘટી હતી. જમ્મુ કાશ્મીર પોલીસ અનુસાર ત્રાલના બેગુંડ વિસ્તારમાંથી …
-
રાષ્ટ્રીય
પાકિસ્તાન ઈચ્છે છે ભારત સાથે દોસ્તી, કાશ્મીર પર પાક. PMએ કહી આ વાત
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનાના (Pakistan) વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shahbaz Sharif) ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કાશ્મીર મુદ્દાનો ઉકેલની સંભાવના વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શાહબાઝ શરીફે સમાનતા, ન્યાય …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરમાં રહેતા બિન કાશ્મીરી લોકો પણ હવે મતદાન કરી શકશે: ચૂંટણી પંચ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ પહેલા ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં રહેતા બિન-કાશ્મીરીઓ …
-
રાષ્ટ્રીય
જમ્મુમાં આજે ટાર્ગેટ કિલિંગના મુદ્દે કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન
by Vipul Pandyaby Vipul Pandyaકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ પર ઘાટીમાં કાઢવામાં આવેલી તિરંગા યાત્રાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિતોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. …