અંબાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સની ઉજવણી અંબાજીમાં એક દિવસ પહેલા કરાઇ ઉજવણી ગર્ભગૃહમાં કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો ભક્તો કૃષ્ણ જન્મોત્સવના રંગે રંગાયા ભગવાન કૃષ્ણની ચૌલક્રિયા અંબાજીમાં થઇ હતી ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી …
-
-
-
-
-
આજે ઇસ્કોન મંદિરે રાત્રે 12.00 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જન્માષ્ટમીમાં 251 કિલો ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ 501 કળશથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. 3 લાખ લોકો માટે શીરાનો પ્રસાદ …
-
ગુજરાત
Janmashtami : યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી ઉજવણી, દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ
by Hiren Daveby Hiren Daveદેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. તો ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર શામળાજી મંદિરોમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના પર્વ પર ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. જગત મંદિરના …