મોરબી પૂલ દુર્ઘટના કેસમાં મોટા સમાચારઓરેવાના જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડરજયસુખ સામે જાહેર થઇ હતી લૂકઆઉટ નોટિસ135 લોકોનો ભોગલેનાર જયસુખ પટેલ થયો હાજર30 ઓક્ટોબરના રોજ પૂલ દૂર્ઘટના થઇ હતીપોલીસ ચોપડે ભાગેડૂ …
-
-
ગુજરાત
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ કલમ 308, 304, 336, 338 અને 114 મુજબ ગુન્હો1262 પેજની ચાર્જશીટ આરોપીમાં જયસુખ પટેલનું નામ સામેલમોરબીની ઝુલતા પુલ (Morbi, Morbi Suspension Bridge) દુર્ઘટનામાં પોલીસે અદાલતમાં 1262 …
-
ગુજરાત
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલો, જયસુખ પટેલે 87 દિવસ બાદ કહ્યું ‘મને અફસોસ છે ‘
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના માત્ર દુખ વ્યક્ત કરવામાં પણ પુલની જાળવણીનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલને ૮૭ દિવસ લાગ્યા છે.. આમ તો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કઠોર શાસક માનવામાં …
-
ગુજરાત
જયસુખ પટેલના આગોતરા જામીન આપવા કે નહિ તે અંગે આગામી 1 ફેબ્રુઆરીના રોજ ફેંસલો, ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરાયું
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી. જેની આજે સુનાવણી કરવાની હતી. પરંતું તેમના વકીલ આજે હાજર ન …
-
ગુજરાત
ઝૂલતા પુલના મૃતક પરિજનોને સાંત્વના આપવાનું સુદ્ધાં ચૂકેલા જયસુખ પટેલ એ આગોતરા જામીન માંગ્યા !
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ ને અંદાજિત ત્રણ મહિના જેવો સમય પૂર્ણ થવા આવ્યો હોય જેમાં અગાઉ નવ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજુ પણ આ કેસ ની …
-
ગુજરાત
મોરબી પુલ દુર્ઘટનામા રીનોવેશન કોન્ટ્રાકટ સાઈન કરનાર જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ થયાની ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જ્યારે મોરબી પુલ રિનોવેશન કોન્ટ્રાકટ સાઈન કરનાર જયસુખ પટેલ હજુ પોલીસના હાથે લાગ્યો નથી ત્યારે આ વચ્ચે …