જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં અમૃતસરથી કટરા જઈ રહેલી બસ (BUS) ઉંડી ખીણમાં પડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં 10 લોકોના …
-
-
રાષ્ટ્રીય
જમ્મુ-શ્રીનગર હાઈવે પર અકસ્માત, બસ ખાડીમાં ખાબકી જતા 10 લોકોના મોત
by Hardik Shahby Hardik Shah -
રાષ્ટ્રીય
નહીં સુધરે! જમ્મુના આ વિસ્તારમાં આતંકી હુમલો, 6 લોકો થયા ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં સતત બે આતંકવાદી બે બોમ્બ બ્લાસ્ટ થયો છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે, …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે આપ્યા આ સંકેત
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી પંચે બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે …
-
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં IED બ્લાસ્ટડાંગરીમાં IED બ્લાસ્ટમાં 3 લોકોને ઈજાવિરોધ પ્રદર્શન સમયે જ બ્લાસ્ટથી હડકંપગઈકાલે આતંકીઓએ 4 હત્યા કરી હતીહત્યાના વિરોધમાં લોકોનું હતું પ્રદર્શનજમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાથી એક મોટા સમાચાર સામે …
-
રાષ્ટ્રીય
ગુલામ નબી આઝાદ બાદ હવે J&K માં કોંગ્રેસના 64 નેતાઓએ છોડી પાર્ટી
by Vipul Pandyaby Vipul Pandyaગુલામ નબી આઝાદના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પાર્ટી માટે ખરાબ દિવસો જાણે શરૂ થઇ ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. જોકે, પાર્ટીમાં પહેલાથી જ બધુ બરાબર નહોતું જ …
-
રાષ્ટ્રીય
અમરનાથ યાત્રાની પ્રથમ બેચ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના
by Vipul Pandyaby Vipul Pandyaબાબા અમરનાથ યાત્રાની પ્રથમ બેચ આજે જમ્મુથી રવાના થઇ હતી. બાબા બર્ફાનીના દર્શન માટે આ વખતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. જમ્મુ કેમ્પમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પૂજા અર્ચના બાદ …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અધિકારીની આતંકવાદીઓએ ગોળી મારી કરી હત્યા
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ અને કાશ્મીરના પમ્પોર વિસ્તારમાં એક ઑફ-ડ્યુટી પોલીસ અધિકારીને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાના ઘરેથી કામ માટે ખેતરમાં ગયા હતા.મહત્વનું છે કે, દક્ષિણ …
-
રાષ્ટ્રીય
કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર, બે આતંકવાદીઓ ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સામાન્ય જનતાનું જીવવું પૂરી રીતે મુશ્કિલ કરી દીધું છે. જોકે, દેશના જવાનો આ ઘાટીની સુરક્ષમાં 24*7 રહીને જનતાને એક કવચરૂપી બનવાનો પ્રયત્ન કરતા રહે છે. તાજેતરમાં એક સમાચાર …
-
રાષ્ટ્રીય
સરકારનો સૌથી મોટો નિર્ણય, ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 કાશ્મીરી પંડિત ટીચર્સની કરાઈ બદલી
by Vipul Pandyaby Vipul Pandyaકાશ્મીરમાં પરિસ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. અહીં ટાર્ગેટ કિલિંગમાં દિવસેને દિવસે વધારો થતા હવે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ભય પણ એટલો કે હવે સ્થાનિકો મોટી સંખ્યામાં પલાયન કરવા મજબૂર …