વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસીથી વિશ્વના સૌથી લાંબા રિવર ક્રૂઝ ‘એમવી ગંગા વિલાસ’ને ફ્લેગ ઓફ કરશે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.3200 કિમીથી વધુનું અંતર કાપશેઆ લક્ઝરી …
-
-
રાષ્ટ્રીય
જોશીમઠ સંકટને લઇને વડાપ્રધાન કાર્યાલયે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, આ બાબતો પર થઇ ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરાખંડના જોશીમઠમાં અનેક સ્થળોએ જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓને પગલે વડાપ્રધાન કાર્યાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જોશીમઠ મુદ્દે વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય સચિવની …
-
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનનો ખતરો વધ્યો600 પરિવારને તાત્કાલિક સ્થળાંતરનો આદેશમુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યોજી સમીક્ષા બેઠકમકાનો અને જમીનોમાં તિરાડો સતત વધી રહી છેઆજે જોશીમઠની મુલાકાત લેશે મુખ્યમંત્રી ધામીઆપત્તિના ભણકારાને લઈ વહીવટી તંત્ર …
-
રાષ્ટ્રીય
જોશીમઠમાં 561 મકાનો અને રસ્તા પર પડી મોટી તિરાડો, લોકો ભયભીત
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરાખંડ (Uttarakhand)ના જોશીમઠ (Joshimath)ની સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. જોશીમઠમાં જમીન ધસી પડવાનો ખતરો જોવા મળી રહ્યો છે. અહીં દિવાલોમાં સતત તિરાડો (Crack) પડી રહી છે અને રસ્તા …
-
ઉત્તરાખંડના (Uttarakhand) જોશીઠમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે જેમાં 12 લોકોના મોત થયાં છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જણાવવામાં આવી …