ભારતીય સંસ્કૃતિમાં લગ્નને પણ સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર ગણવામાં આવે છે. ભારતમાં લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નથી થતાં. બે પરિવારો એકબીજા સાથે જોડાય છે. લગ્ન સાથે જોડાયેલી એકએક વિધિ પાછળ …
-
-
ગુજરાત રાજ્યમાં રહેવું અને ગુજરાતી હોવું એટલે શું? આ સવાલના અનેક જવાબો છે. ગુજરાત રાજ્ય આજે 62 વર્ષનું થયું. રાજ્યની 62 નહીં પણ એનાથી અનેક ખૂબીઓ છે. આજે ગુજરાતની યશગાથા ગવાશે. …
-
4,30,72,176 કુલ સંક્રમિત 5,23,753 કુલ મોત 188 કરોડ વેક્સિનના ડોઝ છેલ્લા ચોવીસ કલાકમાં 3377 નવા કેસ 50 મૃત્યુ આ આંકડા ભારત દેશના કોવિડ 19 વિશેના છે. આખી દુનિયામાં અત્યાર સુધી 51,24,61,911 લોકો સંક્રમિત થયા છે. 7,14,372 …
-
લાયબ્રેરીના કબાટમાં પુસ્તકોએ આત્મહત્યા કરી. કારણ આપ્યું, મોબાઈલ. આ મેસેજ વાંચીએ ત્યારે આપણે સૌ એક નિઃસાસો નાખીએ છીએ. કહીએ છીએ કે, સાચી વાત છે. આ મોબાઈલે વાચન છીનવી લીધું છે. એ …
-
પાંચ રાજ્યોની ચૂંટણી હતી એ દિવસોમાં દરેક રાજકીય પક્ષે એના ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા હતા. સૌથી વધુ વાયદાઓ આમ આદમી પાર્ટીએ કર્યાં હતા. દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને બીજી વખત ચૂંટીને …
-
બંદૂક કોઈને નથી મારતી. માણસ માણસને મારે છે. ઉપરનું વાક્ય વાંચીને આપણને થઈ આવે કે, વાહ શું ઊંચા વિચારોવાળું બૌદ્ધિક સ્લોગન છે. પણ આ વાક્ય અમેરિકાના નેશનલ રાઈફલ એસોસિયેશન દ્વારા છૂટથી …
-
પોતે જે છે એ કહેવામાં સંકોચ થવો કે વ્યક્ત થવા માાંટે ભારતીયોમાં એક ગજબની માનસિકતા ઘર કરેલી છે. કોઈ મારા માટે શું વિચારશે? હું જેવો છું કે જેવી છું એવું …
-
એક સમયે આ પક્ષને ચૂંટણીમાં લડવા માટે ઉમેદવારો નહોતા મળતાં. આજે જેની જીભે જુઓ એના મોઢે આ પક્ષની જ વાતો છે. શૂન્યમાંથી ઊભો થયેલો આ પક્ષ પ્રજાની આંખોમાં કેમ વસી …
-
પંજાબના નવાસવા મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થઈ એટલે તમામ પક્ષોએ ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ વર્ષના …
-
હાસ્યનો વિષય હોય ત્યારે સૌથી વધુ પ્રચલિત અને મજાકનું પાત્ર સ્ત્રી કે પત્ની જ હોય છે. લોકો બહુ જ આસાનીથી પોતાની પત્ની પર મજાક કરી લે છે. ઓડિયન્સને હસાવવા માટે …