Junagadh News : જૂનાગઢ (Junagadh) માં યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને (Maulana Mufti Salman Azhari) ગઇ કાલે એટલે કે મંગળવારે કોર્ટમાં રજૂ …
-
-
Junagadh : જુનાગઢની એક ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં એક એવો બનાવ બન્યો છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. જુનાગઢમાં એક ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ નામની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ …
-
જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન સંત સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની જાહેરાત સંત સંમેલનમાં વિવિધ સમિતિઓની કરાઇ રચના ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ …
-
ગુજરાત
Junagadh News : જટાશંકર મહાદેવ મંદિરમાં શ્રાવણી શિવરાત્રીની ઉજવણી, મધ્યરાત્રીએ મહાદેવની કરાઈ વિશેષ પુજા અર્ચના
by Dhruv Parmarby Dhruv Parmarગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવના મંદિરે શ્રાવણ માસની ચતુર્દશી કે જે શિવરાત્રી કહેવાય છે તેને લઈને મધ્યરાત્રીએ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, મહાદેવજીની ચોખા, કમળ અને બીલીપત્રથી વિશેષ પૂજા …
-
ગુજરાત
Junagadh માં સર્વ પિતૃ અમાસ નીમીત્તે દામોદર કુંડ પર ભાવિકોની ભીડ, મોટી સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી પિતૃતર્પણ કર્યું
by Dhruv Parmarby Dhruv Parmarજૂનાગઢમાં સર્વ પિતૃ અમાસ નિમિત્તે પૌરાણિક અને પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને ભાવિકોએ પિતૃતર્પણ કર્યુ હતું. અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન …
-
ગુજરાત
Junagadh જીલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરાઈ જાહેરાત
by Dhruv Parmarby Dhruv Parmarજૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશની સૂચનાથી ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. જેમાં …
-
જુનાગઢના પ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવના મંદિરમાં પ્રથમ વખત મહિલાઓ દ્વારા મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 175 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે ગુજરાતની નંબર …
-
ગુજરાત
Junagadh News : જૂનાગઢની જનતાએ SP ને આપ્યું એવું સન્માન કે તમે ક્યાંય નહીં જોયું હોય, Video
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભાની ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેટલાક પોલીસ કમિશ્નર, રેન્જ IGP અને DCP થી લઇ જિલ્લાના પોલીસ અધિક્ષક SP ની બદલી કરવામાં આવી છે. તેવામાં જૂનાગઢના SP …
-
અહેવાલ – સાગર ઠાકર જૂનાગઢ શહેરમાં મકાન ધરાશયી થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને જર્જરીત ઈમારતો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ચાર લોકોના મૃત્યુની ઘટના બાદ મનપાની આંખ …
-
ગુજરાત
Junagadh News : જૂનાગઢમાં પૂરના કારણે કૃષિ યુનિમાં ભારે નુકશાની, અખતરાના વાવેતર પર પાણી ફરી વળ્યું
by Dhruv Parmarby Dhruv Parmarચાર દિવસ પહેલા જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોટા પાયે નુકશાની થઈ સાથોસાથ કૃષિ યુનિવર્સિટી માં પણ ભારે નુકશાની થઈ જેની ભરપાઈ થવા ખાસ્સો સમય લાગે …