ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar) કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને લઈને કેનેડિયન પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવાનો દાવો કરતાં પોલીસે તેમના નામ …
-
રાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
Canada પોલીસનો દાવો, આતંકી નિજ્જરની હત્યા કેસમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ…
by Dhruv Parmarby Dhruv Parmarકેનેડિયન પોલીસે શુક્રવારે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. પોલીસ માને છે કે ધરપકડ કરાયેલા લોકો એક કથિત જૂથના સભ્યો છે જેને ભારત …
-
ગુજરાત
India-Canada Relations: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એકવાર ફરી ભારતે નિશાને લીધું
by Aviraj Bagdaby Aviraj Bagdaભારતને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનાને લઈને અમેરિકાની ચેતવણી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનાને …
-
આંતરરાષ્ટ્રીય
India vs Canada : જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર રાગ આલાપ્યો, ભારતે પોતાના પર લાગેલા આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ…
by Dhruv Parmarby Dhruv Parmarકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારતને લઈને નિવેદન આપ્યું છે. બંને દેશોના સંબંધોમાં કડવાશ વચ્ચે ટ્રુડોએ ફરી એકવાર નિવેદન આપ્યું છે. બુધવારે ઓટાવામાં પત્રકારો સાથે વાત કરતા કેનેડિયન પીએમે …
-
રાષ્ટ્રીય
India Canada visa : ભારતે આજથી કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ કરી
by Dhruv Parmarby Dhruv Parmarખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મુદ્દે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવેલા તણાવ બાદ આજે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો આમને સામને થવા જઈ રહ્યા છે. …
-
આંતરરાષ્ટ્રીય
Canada : ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિર તોડવાની આપી ધમકી!, ભારતીય મૂળના સાંસદે કર્યું કંઈક આવું…
by Dhruv Parmarby Dhruv Parmarખાલિસ્તાની સમર્થકો અને પ્રવૃત્તિઓને લઈને ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ સોમવારે સરેમાં ખાલિસ્તાની સમર્થકોનો એક કથિત વીડિયો શેર કર્યો …
-
રાષ્ટ્રીય
શ્રીલંકાની સાથે બાંગ્લાદેશે કેનેડાને આપી સલાહ…. જાણો ભારતે શું કહ્યું?
by Hiren Daveby Hiren Daveભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો છે. એક મોટા કૂટનીતિક પગલા હેઠળ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને પૂજા સ્થાનો અને હેટ ક્રાઇમની ઘટનાઓને …
-
આંતરરાષ્ટ્રીય
‘જો શક્તિશાળી દેશો આવું કરશે તો દુનિયા દરેક માટે વધુ ખતરનાક બની જશે…’, જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા પર ફરી કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર ફરી એકવાર વાહિયાત આરોપ લગાવ્યા છે. એક પત્રકારે ટ્રુડોને પૂછ્યું કે કેનેડાની ધરતી પર તેના જ નાગરિક …
-
આંતરરાષ્ટ્રીય
Controversy : જસ્ટિન ટ્રુડોએ કરોડો હિન્દુઓની આસ્થા પર કર્યો પ્રહાર…વાંચો અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaજસ્ટિન ટ્રુડો (Justin Trudeau) ફરી એકવાર સમાચારમાં છે. લેટેસ્ટ વિવાદ ‘સ્વસ્તિક’ (swastika)પર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે લખ્યું છે કે આવા નફરત ફેલાવવાવાળા પ્રતીકને તે સંસદમાં બતાવવાની મંજૂરી નહીં …
-
રાષ્ટ્રીય
Visa Services Resumes : ભારત કેનેડામાં વિઝા સેવા શરૂ કરશે, પ્રવેશ વિઝા સહિત આ શ્રેણીઓની સેવાઓ કરાશે પુનઃસ્થાપિત
by Dhruv Parmarby Dhruv Parmarભારત કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. આ આદેશ આવતીકાલથી એટલે કે 26 ઓક્ટોબર 2023થી લાગુ થશે. જે શ્રેણીઓ માટે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી …