રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યા સાથે સંકળાયેલા ચાર આરોપીઓને આજે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં હાજરી દરમિયાન રોષે ભરાયેલા લોકોએ આરોપીઓ પર હુમલો કર્યો હતો. …
-
-
રાષ્ટ્રીય
ઉદયપુરના ASP સસ્પેન્ડ, કનૈયાલાલની હત્યા બાદ રાજસ્થાન સરકારે કરી કાર્યવાહી
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાન સરકારે શુક્રવારે ઉદયપુરના અધિક પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાને સસ્પેન્ડ કરી દીધા છે. ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલદાસ સ્ટ્રીટ પાસે 28 જૂને ટેલર કન્હૈયા લાલની જઘન્ય હત્યા બાદ સરકારે …