રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે જયપુરમાં દિવસે દિવસે હત્યા કરવામાં આવી હતી. આ પછી કરણી સેનાએ આજે બંધનું એલાન આપ્યું છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ આનંદ …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Sukhdev Gogamedi Murder: રાજપૂત સમાજમાં ભારે આક્રોશ, જયપુરમાં વિરોધ પ્રદર્શન, ઉદયપુરમાં ટાયર સળગ્યા, અજમેરમાં દુકાનો બંધ
by Vipul Senby Vipul Senશ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પછી સમગ્ર રાજસ્થાનમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. જયપુરમાં ભારે પોલીસ બળ તૈનાત છે. મંગળવારે બે અજાણ્યા હુમલાખોર શ્યામનગર વિસ્તારમાં …
-
હનુમાનગઢ જિલ્લાના સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત સમુદાયના આક્રમક નેતા તરીકે જાણીતા હતા. 2017માં ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. જયપુરમાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાએ ફિલ્મના …
-
રાષ્ટ્રીય
કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લેનાર રોહિત ગોદારા કોણ છે ?, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattરાજસ્થાનના જયપુરથી મંગળવારે એક મોટી ઘટના સામે આવી છે. અહીં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો …
-
રાષ્ટ્રીય
Sukhdev Gogamedi : હત્યારાઓનું એન્કાઉન્ટર કરો નહીંતર શપથ ગ્રહણ સમારોહ નહીં થવા દઈએ…
by Dhruv Parmarby Dhruv Parmarરાજસ્થાનમાં નવી સરકારની રચના પહેલા જ જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો મામલો જોર પકડી રહ્યો છે. આ અંગે રાજ્યના રાજપૂત સમાજે સરકારને મોટી ચેતવણી આપી …
-
રાષ્ટ્રીય
સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના કારણે રાજસ્થાનમાં ખળભળાટ, કરણી સેનાએ આપી ઉગ્ર લડતની ચેતવણી
by Harsh Bhattby Harsh Bhattરાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં તણાવનું વાતાવરણ છે. રાજ્યના પોલીસ વડા ક્ષણે ક્ષણે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ …
-
સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા …
-
સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા …
-
ગુજરાત
સાધુ સંતનો કે હિન્દુ દીકરાનો જો કોઇ વિરોધ કરશે તો જોયા જેવી થાશે : કરણી સેના
by Dhruv Parmarby Dhruv Parmarરાજકોટમાં બાબા બાગેશ્વરને લઈને રાજપૂત કરણી સેના હવે મેદાનમાં આવી ગઇ છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ …