કાશ્મીરમાં હિંદુઓની હત્યા પર ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં એક બેઠક યોજાઈ છે. બેઠકનો પ્રથમ રાઉન્ડ બપોરે 2 વાગ્યે સમાપ્ત થયો છે અને ફરી એકવાર બેઠક 3 વાગ્યે શરૂ થશે. …
-
-
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એકવાર ટાર્ગેટ એટેક કરી માહોલને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. કુલગામ જિલ્લામાં સ્થાનિક ગ્રામીણ બેંકના મેનેજરની હત્યાના 12 કલાકની અંદર ગુરુવારે મોડી રાત્રે બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે …
-
રાષ્ટ્રીય
સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાનના ત્રણ આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયત્ન અસફળ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની …
-
રાષ્ટ્રીય
કાશ્મીરમાં ફરી આતંકી હુમલો, પોલીસકર્મીની ગોળી મારી હત્યા, દીકરી પણ ઘાયલ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ હુમલો શ્રીનગર જિલ્લાના સુરા વિસ્તારમાં થયો હતો. ફાયરિંગમાં પોલીસકર્મી સૈફુલ્લાહ કાદરી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું …
-
આગામી 30મી જૂનથી શરુ થનારી અમરનાથ યાત્રાને લઇને એક વાર ફરીથી આતંકી સંગઠન ટીઆરએફ દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. પત્રમાં આરએસએસ અને સરકારને નિશાના પર લેવાયા છે. અમરનાથ યાત્રાને …
-
જમ્મુ અને કાશ્મીમાં વિધાનસભા અને સંસદીય મતવિસ્તારને ફરીથી વ્યાખ્યાયિત કરતા સીમાંકન આયોગના આદેશો 20 મેથી ‘અસરકારક’ બની ગયા છે. કાયદા મંત્રાલયે આ માહિતી આપી છે. કમિશનના બે આદેશોમાં વિવિધ કેટેગરી …
-
કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડીગના મામલમાં દોષીત જાહેર કરાયો છે. એનઆઇએ કોર્ટે યાસીન મલિકને દોષીત જાહેર કર્યો છે. તેને કેટલી સજા થશે તે અંગે 25મેના રોજ વધુ સુનાવણી …
-
રાષ્ટ્રીય
“કાશ્મીર છોડી દો અથવા તો મરવા માટે તૈયાર રહો”, કાશ્મીરી પંડિતોને લશ્કર-એ-ઈસ્લામની ખુલ્લી ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરમાં સરકારી સેવાઓમાં રોકાયેલા કાશ્મીરી પંડિતોને સતત આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે. પુલવામાના હવાલ ટ્રાન્ઝિટ આવાસમાં રહેતા એક કાશ્મીરી પંડિતને લશ્કર-એ-ઈસ્લામ નામના આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે. …
-
ગુજરાત
કાશ્મીરમાં કબાબ બનાવતા વ્યક્તિની તસવીરને મળ્યો આંતરરાષ્ટ્રીય ઓવોર્ડ, આ ભારતીય ફોટોગ્રાફરની તસવીરને દુનિયાએ વખાણી
by Vipul Pandyaby Vipul Pandyaએવું કહેવાય છે કે એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે છે. આવી જ એક સુંદર તસવીરે ઈન્ટરનેશનલ ફોટો એવોર્ડ જીત્યો છે. ખાસ વાત એ છે કે આ તસવીર ભારતમાં …
-
રાષ્ટ્રીય
…તો અમારો નિર્ણય કંઇક અલગ હોત, જાણો કાશ્મીરના ભારત જોડાણ અંગે ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ દેશમાં લાઉડ સ્પીકરથી લઈને હલાલ મીટ સુધીના મુદ્દાઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે …