ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ મામલે ભારત પાસે તપાસની માંગ કરી છે. આ ઘટના અંગે …
-
રાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું મોત
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું મોત થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 ડિસેમ્બરે પાકિસ્તાનમાં હાર્ટ એટેકના કારણે લખબીર સિંહ રોડેનું નિધન થયું હતું. લખબીર સિંહ રોડેના પાકિસ્તાનમાં શીખ …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં ભારતીય રાજદૂત સાથે ધક્કામુક્કી, ખાલિસ્તાની સમર્થકો દ્વારા નાપાક કૃત્ય કરાયું
by Hardik Shahby Hardik Shahઅમેરિકામાં ભારતીય રાજદૂત સાથે ધક્કામુક્કી હિક્સવિલે ગુરુદ્વારામાં રાજદૂત સાથે દુર્વ્યવહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા નાપાક કૃત્ય કરાયું રાજદૂત તરનજીત સિંહ સંઘુ સાથે કરી ઝપાઝપી હત્યાના ડરે ખાલિસ્તાની આતંકી પન્નુની કરતૂત ભારત …
-
રાષ્ટ્રીય
શ્રીલંકાની સાથે બાંગ્લાદેશે કેનેડાને આપી સલાહ…. જાણો ભારતે શું કહ્યું?
by Hiren Daveby Hiren Daveભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો છે. એક મોટા કૂટનીતિક પગલા હેઠળ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને પૂજા સ્થાનો અને હેટ ક્રાઇમની ઘટનાઓને …
-
રાષ્ટ્રીય
ખાલિસ્તાની ધમકીઓને લીધે દિલ્હી અને પંજાબના એરપોર્ટ ઉપર પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattબ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) જે ભારતની નાગરિક ઉડ્ડયન માટેની નિયમનકારી સંસ્થા છે તેમણે દિલ્હી અને પંજાબના એરપોર્ટ પર મુલાકાતીઓને એરપોર્ટ એન્ટ્રી પાસ આપવાનું બંધ કરવાનો નિર્દેશ જાહેર કર્યો …
-
Read
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો જનમત સંગ્રહ થયો ફ્લોપ, 2 હજાર લોકો પણ ન થયા એકઠા
by Harsh Bhattby Harsh Bhattકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું ભારત વિરોધી અભિયાન નિષ્ફળ ગયું છે. તેમની મદદથી હંગામો મચાવતા ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલ લોકમત ફ્લોપ સાબિત થયો છે. બ્રિટિશ કોલંબિયાના 15 ગુરુદ્વારામાં બીજી વખત …
-
બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોનો આતંક વધી રહ્યો છે. ખાલિસ્તાનનો વિરોધ કરી રહેલા શીખોને ખાલિસ્તાની સમર્થકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમના પર ઘાતક હુમલા પણ કરવામાં …
-
આંતરરાષ્ટ્રીય
SCOTLAND : ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો ,ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા
by Hiren Daveby Hiren Daveબ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ …
-
Read
‘PM મોદીએ શીખો માટે બહુ સારા કામ કર્યા છે, ખાલિસ્તાન માત્ર મુઠ્ઠીભર લોકોની માંગ’ શીખ સમુદાયના ઉદ્યોગપતિનું મોટુ નિવેદન
by Vishal Daveby Vishal Daveભારતીય મૂળના અમેરિકન દિગ્ગજ ઉદ્યોગપતિ સંત સિંહ ચટવાલે કહ્યું છે કે 99 ટકા શીખ ભારતને પ્રેમ કરે છે અને ખાલિસ્તાનનું સમર્થન કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. સંત સિંહ ચટવાલે …
-
આંતરરાષ્ટ્રીય
India vs Canada : કેનેડાના સૂર બદલાયા, રક્ષા મંત્રીએ કહ્યું- ભારત સાથેના સંબંધો અમારા માટે મહત્વપૂર્ણ છે
by Dhruv Parmarby Dhruv Parmarભારત સાથેના સંબંધોને “મહત્વપૂર્ણ” ગણાવતા કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે 24 સપ્ટેમ્બરે કહ્યું હતું કે તેમનો દેશ ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી જેવી ભાગીદારી ચાલુ રાખશે, પરંતુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની …