છેલ્લા ઘણા સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું કે, રાજકારણમાં પ્રવેશ કરવાનો …
-
-
ગુજરાત
ગુજરાત રાજ્ય રાજપૂત કરણી સેનાની એકતા યાત્રા ખોડલધામ ખાતે પહોંચી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત રાજ્ય રાજપૂત કરણી સેનાએ યોજેલી એકતા યાત્રા વિશાળ રથ કાગવડ ખોડલધામ સાથે પહોંચી હતી. આજે પહોંચેલી આ યાત્રામાં અનેક વાહનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ સહીત લોકો પણ …
-
ગુજરાત
હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, નરેશભાઈ આવશે તો નારાજગી દૂર થશે- હાર્દિક પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaખોડલધામ ખાતે લેઉવા પટેલ સમાજની બેઠક આ બેઠકમાં કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ હાજર રહ્યાં હતાં. છેલ્લાં ઘણાં સમયથી તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યાં છે. ત્યારે આજે નરેશ પટેલ, અલ્પેશ …
-
ગુજરાત
નરેશ પટેલ ફરી પહોંચ્યા દિલ્હી દરબારમાં, કોને મળશે તે વિશે સર્જાયું સસ્પેન્સ
by Vipul Pandyaby Vipul Pandyaપાટીદાર આગેવાન નરેશ પટેલ ફરી એક વાર દિલ્હી પહોંચતા રાજકારણમાં ભારે ચર્ચા શરુ થઇ છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તેની રાજ્યભરમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે અને તેઓ …
-
ગુજરાત
ખોડલધામ ખાતે ટ્રસ્ટી મંડળ અને આગેવાનોની બેઠક, નરેશ પટેલે શું કહ્યું ?
by Vipul Pandyaby Vipul Pandyaકાગવડ ખોડલધામ ખાતે આજે ટ્રસ્ટી મંડળની મહત્વની બેઠક મળી રહી છે જેમાં ખોડલધામના અલગ અલગ ટ્રસ્ટીઓ અને ગુજરાતભરના પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા છે. જો કે આ બેઠકમાં નરેશ પટેલના રાજકારણમાં …
-
ગુજરાત
નરેશ પટેલની કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સાથે બંધ બારણે મુલાકાત, કહ્યું- મને હૂંફ આપવા આવ્યા હતા
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી ગરમાગરમીનો માહોલ શરુ થયો છે. એક તરફ વિવિધ નેતાઓનો પક્ષ પલટો ચાલી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ સમાજને તેમની સાથે …
-
ગુજરાત
નરેશ પટેલે ફરી છાતી સરસા પત્તા ચાંપી રાખ્યા, કહ્યું – હું અત્યારે ઘણો બધો કન્ફ્યુઝ છું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના રાજકારણની અંદર અત્યારે ભારે ઉથલપાથલનો માહોલ જામ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીને લિન અત્યારથી જ પક્ષપલટાઓ અને તૈયારીઓ શરુ થઇ ગઇ છે. આ બધા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પાટીદાર અગ્રણી …
-
રાષ્ટ્રીય
શું રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે? આજે મહત્વનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaરણનીતિકાર પ્રશાંત કિશોરની હવે કોંગ્રેસમાં એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. બીજી તરફ પાટિદાર નેતા નરેશ પટેલ પણ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક બાદ રાજકોટ આવવા રવાના થયા છે. પ્રશાંત …
-
ગુજરાત
ખોડલધામમાં નરેશ પટેલ સાથે કોળી સમાજના આગેવનોની મુલાકાત, બંને સમાજ સાથે મળીને કામ કરશે
by Vipul Pandyaby Vipul Pandyaએક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય માહોલ જામ્યો છે. તો બીજી તરફ વિવિધ સમાજો પણ હવે એક થઇ રહ્યા છે. ખાસ કરીને ખોડલધાનના અધ્યક્ષ તથા પાટીદાર નેતા નરેશ પટેલના …
-
ગુજરાત
સમિતિ સર્વે કરશે બાદમાં નિર્ણય કરીશ, મને હજુ થોડો સમય આપો : નરેશ પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકમા છે. જેને લઇને અત્યારથી જ રાકિય માહોલ સર્જાયો છે. તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીો શરુ કરી દેવામાં આવી છે. આ સ્થિત વચ્ચે છેલ્લા થોડા સમયથી …