ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હવે ફરી વખત ચર્ચાનો વિષય બન્યા છે. ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી …
-
-
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત સુરત શહેરના બેગમપુરા વિસ્તારની નવાબની વાડીમાં રહેતા પ્રજાપતિ પરિવારના ઘરમાં મધરાત બાદ ચોરીના ઈરાદે ઘૂસેલા બદમાશે પ્રતિકાર કરનારા યુવક અને તેના માતા-પિતા પર હુમલો કરી …
-
Read
બાગેશ્વરધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાંખવાની ધમકી, આરોપીની ધરપકડ
by Vishal Daveby Vishal Daveબાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.. આરોપીનું નામ અનસ અંસારી હોવાનું સામે આવ્યું છે.. જેઉત્તરપ્રદેશના રિથોરાનો …
-
રાષ્ટ્રીય
પતિ રોજ દારુ પીને માર મારતો હતો, કુહાડીના ઘા મારી મોત નિપજાવી લાશને ખેતરમાં દાટી દીધી
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના પરસાદ વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ તેના પતિ પર કુહાડી વડે હુમલો કરીને તેની હત્યા કરી હતી અને સગીર બાળકોની મદદથી તેની લાશનો નિકાલ …
-
ગુજરાત
શું સાવકા પિતાએ કરી અઢી વર્ષની માસુમ દીકરીની હત્યા ? ઝાડીમાંથી મળી બાળકીની લાશ
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટ શહેરમાં રહસ્યમય સંજોગોમાં એક અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક બાવળની જાડી જાખરામાંથી એક માસુમ બાળકીની લાશ મળી આવી છે. છેલ્લા ત્રણ …
-
ગુજરાત
નીડર શ્વાને વાઘ સામે બાથ ભીડી, પણ 8 જ સેકન્ડની અંદર વાઘે બનાવી દીધો કોળીયો
by Vipul Pandyaby Vipul Pandyaમોટા-મોટા પ્રાણીઓ વાઘની સામે ઘૂંટણિયે પડે છે, પરંતુ રણથંભોરથી એક વીડિયો સામે આવ્યો છે,જેમાં એક શ્વાન વાઘ સામે બાથ ભીડે છે.. જો કે માત્ર આઠ જ સેકન્ડની અંદર વાઘ આ …
-
અમદાવાદ
મેં સિદ્ધ મૂસેવાલાનું મર્ડર કર્યું છે, તમને મારવાની સોપારી મને મળી છે..
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબના સિંગર સિદ્ધ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું છે, તમને મારવા પણ મને સોપારી મળી છે કહીને અજાણ્યા શખ્સે AIMIMના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાને ફોન કરીને ધમકી આપી પૈસાની પણ માંગણી …
-
રાષ્ટ્રીય
મુસેવાલાની હત્યા બિશ્નોઇ ગેંગ દ્વારા કરાઇ હતી, ડીજીપીનો ખુલાસો
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબ ડીજીપીએ કહ્યું કે મુસેવાલાની સુરક્ષા સંપૂર્ણપણે હટાવવામાં આવી ન હતી. તેમની સુરક્ષા ચાર પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી બે કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાના દિવસે તે …
-
રાષ્ટ્રીય
ગાયક મુસેવાલાની હત્યા બાદ પંજાબ સરકારની આકરી ટીકા, રાજકારણમાં ગરમાવો
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ બનાવ બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ભાજપ તથા કોંગ્રેસના નેતાઓએ AAP સરકારની ભારે ટીકા કરી હતી. પંજાબના માનસા જિલ્લામાં …