અહેવાલઃ અર્જુનવાળા, ગીર-સોમનાથ નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલા ગણેશ પાન ગલ્લા પરથી યુવાને પૂછ્યા વિના બીડી લીધી હતી. જેથી ઉશ્કેરાયેલા દુકાનદારે યુવકને માર માર્યો હતો. જે બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ …
-
-
Read
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા થઇ, સ્મૃતિ ઇરાનીએ કહ્યું આમનો ઇતિહાસ લોહીથી રંગાયેલો
by Vishal Daveby Vishal Daveરાહુલ ગાંધીએ સંસદમાં મણિપુર મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું, પીએમ મણિપુર ગયા નથી. કારણ કે તેમના માટે મણિપુર ભારતમાં નથી. રાહુલે કહ્યું મણિપુરમાં ભારતની હત્યા થઈ. તમે …
-
Shorts
VADODARA : કરજણ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી, એક શ્રમિકનું મોત
by Hiren Daveby Hiren Daveવડોદરામાં કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જો કે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા …
-
ગુજરાત
Vadodara : કરજણ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી, એક શ્રમિકનું મોત
by Dhruv Parmarby Dhruv Parmarવડોદરામાં કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જો કે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા …
-
અહેવાલઃ ઉદય જાદવ, સુરત સુરત જિલ્લાના માંગરોળ તાલુકા બોરસરા ગામે આવેલા નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી દુર્ઘટના બની હતી. કેમિકલ વાળું ડ્રમ ખોલતા જ ગેસ ગળતરના કારણે ૪ લોકોના મોત થયા …
-
Read
જામનગરમાં જનેતાએ નવજાત બાળકની હત્યા કરી મૃતદેહ રઝળતો મુકી દીધો, પોલીસે આરોપી માતાને ઝડપી લીધી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નથુ રામદા, જામનગર જામનગરમાં ગત સપ્તાહે ચોક્કસ વિસ્તારમાંથી મૃત અવસ્થામાં નવજાત શિશુ મળી આવ્યું હતું. પોતાનું પાપ છુપાવવા અજાણી જનેતાએ જન્મ આપી નવજાતને ત્યજી દીધું હોવાનું પોલીસનું અનુમાન ત્યારે …
-
Read
ઇસ્કોન બ્રિજ અકસ્માત ઘટનાઃ બોટાદના ત્રણ યુવકો ભોગ, મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે સર્જાયા હૃદય દ્રાવક દ્રશ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બનેલા ગમખાર અકસ્માતમાં મૃત્યુ પામનાર 10 યુવાનોમાંથી ત્રણ બોટાદના યુવાનો હતા. જેમના મૃતદેહ આજે પોતાના વતન ખાતે લાવવામાં આવ્યા હતા. પોતાના વ્હાલસોયા …
-
Read
માંડવીના ચોરાંબા અને લાડકૂવા ગામમાં હડકાયા શ્વાનનો આતંક, બે બાળકો સહીત ૬ જેટલા લોકોને બચકા ભર્યા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ઉદય જાદવ, સુરત સુરત જિલ્લાના માંડવીના ચોરાંબા અને લાડકૂવા ગામમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. બે ગામમાં બાળકો સહીત ૬ જેટલા લોકોને શ્વાને બચકાં ભરતા લોકોને હોસ્પિટલમાં સારવાર …
-
ગુજરાત
વરસાદનો લાભ લઇ ઉદ્યોગો દ્વારા પ્રદુષિત પાણી નદીમાં છોડાતા હજ્જારો માછલાના મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ સરકાર અને તંત્ર પર્યાવરણ બચાવોના ભાગરૂપે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો કરી રહી છે પરંતુ ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓ વરસતા વરસાદનો લાભ લઇ કંપનીમાં રહેલું પ્રદૂષિત પાણી છોડી …
-
ગુજરાત
હવે ગોંડલ સુધી પહોંચી ગયા સાવજ, બે પશુઓનું મારણ કર્યાનો વન વિભાગે પણ કર્યો સ્વીકાર
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોમટા તથા નવાગામની સીમમાં ભુપતભાઈ અને રાજેશભાઈની વાડીએ પાડરડું તથા વાછરડાના મારણ,સિંહણ સાથે પાઠડું બચ્ચુ હોવાની વાત: ગોંડલ ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી ગઈ, ગ્રામજનોમાં ભારે અજંપો …