અહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલના સંસ્કૃતી સર્જક અને સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિહજીની ૧૫૮ મી જન્મજયંતિની નગરપાલીકા તથા નગરજનો દ્વારા માનભેર ઉજવણી કરાઇ હતી. કોલેજ ચોક ભગવત ગાર્ડન ખાતે મહારાજા ભગવતસિહની …
-
-
Read
વડાપ્રધાન મોદીએ જોર્ડનના કિંગ અબ્દુલ્લા (દ્વિતિય) સાથે વાતચીત કરી, આતંકવાદ અને નિર્દોષ નાગરિકોના મોત પર વ્યક્ત કરી ચિંતા
by Harsh Bhattby Harsh Bhattઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે અમે …
-
Read
રંકને પણ રાજા બનાવી દે તેવી છે શનિદેવની કૃપા, આ કાર્યો કરવાથી પ્રાપ્ત થશે તેમના આશિર્વાદ
by Vishal Daveby Vishal Daveજ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તે પ્રમાણે ફળ આપે છે. જેઓ સારા કાર્યો …
-
સ્પોર્ટ્સ
અમદાવાદમાં થશે ભવ્ય IPL ફાઈનલ, કિંગ-ન્યૂકલિયા સહિત આ બે સેલિબ્રિટી કરશે પરફોર્મ
by Hiren Daveby Hiren DaveIPL 2023ની બે મહત્વની મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આજે 26 મેના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલમાં પહોંચવા માટે જંગ થશે. આ કવોલિફાયર 2માં જીતનારી ટીમ ફાઈનલમાં …
-
મનોરંજન
એક સમયે ઓમ પુરી ચાના સ્ટોલ પર કામ કરતા હતા, બની ગયા અભિનયની દુનિયાના બેતાજ બાદશાહ
by Vipul Pandyaby Vipul Pandyaકેટલાક લોકો બોલિવૂડમાં માત્ર પોતાના પેશનને કારણે આવે છે, તો કેટલાક લોકો એક્ટિંગને પોતાનું જીવન બનાવે છે અને પોતાની એક્ટિંગના દમ પર લાખો લોકોના દિલો પર રાજ કરે છે. આજે …
-
મનોરંજન
કિંગ ખાનનો પુત્ર નોરાને ડેટ કરી રહ્યો છે ? વાયરલ તસવીરો બાદ અટકળો
by Vipul Pandyaby Vipul Pandyaબોલીવુડમાં નવા કપલ બનતા જોવા મળી રહ્યા છે. સ્ટાર્સ વચ્ચે અફેર અને બ્રેકઅપના સમાચાર અહીં સામાન્ય છે. તાજેતરમાં, તારા સુતારિયા અને આધાર જૈનના બ્રેકઅપના સમાચારે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે …
-
પોરબંદરના પાદરે છાંયા વિસ્તારમાં 20-20 દિવસ ધામા નાખીને માંગરોળના કોસ્ટલ વિસ્તારમાં પોતાના મૂળ વિસ્તાર તરફ ચાલ્યો ગયેલો સાવજ ફરી એકવાર પોરબંદરના ઓડદર-રતનપર વિસ્તારમાં આવી ગયાનું જંગલ ખાતાના સૂત્રો જણાવી રહ્યા …