રાજ્યમાં હવે હોળીનો તહેવાર નજીક છે તે પહેલા જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ સતત વધતું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા …
-
-
ગુજરાત
KUTCH : મફતમાં કામ કરવાનો ઇનકાર કરતા ઝનૂની શખ્સે 12 ઝૂંપડા ફૂંકી માર્યા
by PARTH PANDYAby PARTH PANDYAKUTCH : કચ્છ (KUTCH) ના અંજારમાં ઝનુની શખ્સે 12 પરિવારોના ઝૂંપડા ફૂંકી મારી તેમને રસ્તા પર લાવી દીધા હોવાની શર્મસાર કરતી ઘટના બની છે. આ ઘટનામાં મજૂરોનો વાંક એટલો જ …
-
ગુજરાત
Ahmedabad : અમદાવાદ સહિત બીજા અનેક શહેરોમાં રેન્જ IG ની બદલી…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી 2024 ની તારીખ જાહેર થઇ ગઇ છે. જે મુજબ 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે. આ બધાની …
-
ગુજરાત
મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરશ્રી દ્વારા ૩૧ જેટલી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે MOU કરાયા
by Harsh Bhattby Harsh Bhattમતદાર જાગૃતિ માટે MOU કરાયા : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ …
-
Kutch: અબડાસા તાલુકાના ભંગોરી વાઢ ખાતે આવેલ 2 દરગાહ તોડી પાડવામાં આવી હતી.તેની સાથે સાતે દરગાહની બાજુમાં આવેલ 2 પાણીનાં ટાકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતા.ઉલ્લેખનીય છે કે, કાર્યવાહી …
-
ગુજરાત
Junagadh : ગેરકાયદે બાંધકામ પર ‘દાદા’નું બુલડોઝર ફર્યું! મોડી રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો દૂર કરાયાં
by Vipul Senby Vipul Senજૂનાગઢમાં (Junagadh) તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાતે જૂનાગઢમાં મજેવડી દરવાજા અને તળાવ દરવાજા પાસે ગેરકાયદેસરના બાંધકામ (Illegal construction) સામે ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. …
-
ગુજરાત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ભુજ ખાતે ‘દેશજ’ મહોત્સવનો રંગારંગ શુભારંભ
by Harsh Bhattby Harsh Bhattસંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારની સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત ઉપક્રમે તા. ૯ થી ૧૧ માર્ચ દરમિયાન ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે યોજાયેલા લોકકલાના મહોત્સવ …
-
ગુજરાત
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્મૃતિવનની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી
by Harsh Bhattby Harsh Bhattકચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય …
-
ગુજરાત
કચ્છ : દબાણકારો પર તંત્રએ બોલાવી ધોંસ, ફેરવાયું દાદાનું બુલડોઝર
by Harsh Bhattby Harsh Bhattખાવડામાં દાદાનું બુલડોઝર ફેરવાયું : ભુજ તાલુકાના સરહદી ગામોમાં સતત બીજા દિવસે દબાણકારો પર તંત્રએ ધોંસ બોલાવી હતી. તાલુકાના કાઢવાંઢ, જામકુનરિયા, કુરન, રાયમાવાંઢ સહિતના ગામોમાં દબાણ કરી દુકાન, હોટલ, ઓરડા …
-
ગુજરાત
CM ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ.1 હજાર કરોડથી વધુના વિવિધ 20 વિકાસકાર્યોની કચ્છવાસીઓને આપી ભેટ
by Hardik Shahby Hardik Shahમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) આજે કચ્છીવાસીઓને ભચાઉ તાલુકાના શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.996 કરોડના કુલ 12 કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ.11 કરોડના 8 કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.1000 કરોડથી …