VADODARA : સમગ્ર રાજ્યના હચમચાવી નાંખનારા વડોદરા (VADODARA) ના હરણી બોટકાંડમાં (HARNI BOAT ACCIDENT) તાજેતરમાં 2879 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેની વકીલો દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવી …
-
-
Surat : માંગરોળ તાલુકાની એક માત્ર તરસાડી નગર પાલિકા (Tarsadi Nagar Palika) ના લોકોની સુખાકારી અને મનોરંજન માટે ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) દ્વારા રાજ્યના તત્કાલીન આદિજાતિ અને વિકાસ …
-
Read
તળાવમાં ન્હાવા પડેલો પુત્ર અચાનક ડૂબવા લાગ્યો, કપડા ધોતી માતા તળાવમાં કૂદી પડી, બન્નેના નિપજ્યા મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ તાલુકાનાં રાણસીકી ગામે માતા પુત્રનાં ડુબી જવાથી મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ રાણસીકીમાં આવેલા તળાવમાં આદીવાસી રૈયનીબેન રુપસંગ સાહદર ઉ.૩૦ સાંજના સુમારે કપડા …
-
2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહ્વાન કર્યું હતું દરેક અમૃત સરોવરમાં ઓછામાં ઓછું 10 …
-
અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા દિયોદર તાલુકાના તેરવાડા ગામના ત્રણ જેટલા બાળકો ગામમાં આવેલ તળાવમાં ડૂબી જતા ત્રણેય બાળકોના મોત નિપજ્યા હતા જોકે ગામના ત્રણેય બાળકોના મોત નીપજતા પરિવાર સહિત ગામમાં …
-
ગુજરાત
પાંચ બાળકો ડૂબવાની ઘટનાનો પડઘો, બોટાદના કૃષ્ણસાગર તળાવ ફરતે સુરક્ષા વધારાઇ
by Vishal Daveby Vishal Daveબોટાદ ના કૃષ્ણસાગર તળાવમાં એક અઠવાડિયા પહેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત થતા નગરપાલિકા દ્વારા તળાવ ફરતે 12 જેટલાચેતવણી બોર્ડ મુકવામાં આવ્યો તેમજ બે જી.આર.ડી જવાનો અને પેટ્રોલીગ કરતું ફાઇર …
-
ગુજરાત
કરજણમાં તળાવકાંઠે કપડા ધોઇ રહેલી મહિલા પર મગરનો હુમલો, મહિલાનું મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિજય માલી, વડોદરા મહિલા કપડા ધોઇ રહી હતી ત્યારે અચાનક ધસી આવ્યો મગર વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા માટે ગયેલી મહિલા કપડાં ધોઈ …
-
ગુજરાત
બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતનું તળાવ બન્યું ગંદકીનું ઘર, વહીવટકર્તાઓની લાપરવાહીની સાક્ષી પુરતું ઐતિહાસિક તળાવ
by Vipul Pandyaby Vipul Pandyaશક્તિપીઠ બહુચરાજી એ સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં માના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં માઇ ભક્તો માનાં દરબારમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા 5 વર્ષેથી પણ વધુના સમયથી …
-
વડાપ્રધાનના દરેક વિસ્તારમાં ૭૫ તળાવ બનાવવાનાં સંકલ્પને આગળ વધારતાં ગારિયાધારના વેળાવદર ગામમાં ન્યાલકરણ ગૃપ દ્વારા તળાવનું વિસ્તૃતિકરણ શરુ કરાયુ છે. ૨૫ દિવસમાં રૂા. ૨૫ લાખના ખર્ચે આ કામ હાથ ધરાશે વડાપ્રધાન …
-
સુરત
સુરતમાં ત્રણ બાળકો તળાવમાં ડૂબી ગયા, 12 કલાકથી વધુ સમય બાદ પણ એક બાળકની નથી મળી કોઇ ભાળ
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં 3 બાળકો ડૂબી જવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. ઘટના સુરતમાં આવેલા સચિન GIDC વિસ્તારના એક તળાવની છે. મળી રહેલી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 3 …