જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે અને વન્યપ્રાણીઓ શહેરો સુધી પહોંચ્યા છે. ગુજરાતમાં પણ આવું જ કઇંક જોવા મળી રહ્યું છે. અવારનવાર આપણે જોઇએ છીએ કે, ગીરના સિંહો શહેરમાં આવી જાય …
-
ગુજરાત
-
માંગરોળના દરિયાઈ વિસ્તારમાંથી પોરબંદરના બરડા ડુંગરમાં પહોંચેલા ચાર વર્ષના નર સિંહ (Lion) `કોલંબસ’ના પગલે હવે અન્ય બે ડાલામથ્થાં પણ પોરબંદર (Porbandar) જિલ્લાના સીમાડે ડણકી રહ્યા છે. પોરબંદર જિલ્લાની હદ સમીપ …
-
ગુજરાતીમાં કહેવત છે કે સિંહના ટોળા ના હોય પરંતુ ફરી આ કહેવતને ખોટી ઠરાવતો એક વીડિયો સામે આવ્યો છે. શિયાળાની કાતીલ ઠંડીમાં 10 સિંહોનું ટોળું રોડ પર નજરે પડ્યું હતું. …
-
પોરબંદરના સીમાડે માંગરોળનાં ચાર વર્ષનાં સિંહે એક પછી એક ગૌવંશનાં મારણ કરતાં પશુ માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બે દિવસ પૂર્વે ઓડદરમાં ગૌશાળામાં પણ એક નંદીનું મારણ કર્યુ હતું. …
-
પોરબંદરના આંગણે જંગલના રાજા સિંહની લટાર સતત વધી રહી છે. રાત્રીના સમયે ગૌવંશના મારણમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ ઓડદર ગૌશાળામાં 6 ગૌવંશના મારણ અને અન્ય ગૌવંશ ઇજાગ્રસ્ત બન્યા …
-
ગુજરાત
ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહોના મોતથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ, કરોડોની ગ્રાન્ટ આખરે જાય છે ક્યાં ?
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહોને બચાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે.. પરંતુ સિંહો પર સંકટ યથાવત રહ્યું …
-
કેગના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા3 વર્ષમાં ટ્રેનની અડફેટે 4 સિંહ અને 73 હાથીના મોતરેલવે ટ્રેક પર 63 હજાર પ્રાણી મોતને ભેટ્યાભારતીય રેલ્વે (Indian Railways)માં ટ્રેનના પાટા પર અથડામણને કારણે પ્રાણીઓના મોતના …
-
ગુજરાત
ઓડદર ગૌશાળામાં મધરાતે ત્રાટકી છ ગૌવંશનું કર્યું મારણ, 3 ઘાયલ, પાલિકાની બેદરકારીના કોગ્રેસના આક્ષેપો
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદરના પાદરે મહેમાન બનેલા માંગરોળના સિંહે ગત રાત્રીના નગરપાલિકા સંચાલીત ગૌશાળામાં 6 ગૌવંશના મારણ કર્યા હતા તેમજ ત્રણ ગૌવંશ હજુ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અગાઉ પણ સિહે ગૌશાળામાં …
-
ગુજરાત
હાથીના ઝૂંડને જોઇ જંગલનો રાજા ઉભી પૂછડીએ ભાગ્યો, જુઓ રસપ્રદ વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaજંગલના વન્ય પ્રાણીઓના રોમાંચક અને રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થતાં રહે છે ત્યારે સોશિયલ મીડિયામાં નવા વાયરલ થયેલા એક વીડિયોએ લોકોમાં ભારે ઉત્તેજના જગાવી છે. વીડિયોમાં જોવા …
-
પોરબંદરના પાદરે છાંયા વિસ્તારમાં 20-20 દિવસ ધામા નાખીને માંગરોળના કોસ્ટલ વિસ્તારમાં પોતાના મૂળ વિસ્તાર તરફ ચાલ્યો ગયેલો સાવજ ફરી એકવાર પોરબંદરના ઓડદર-રતનપર વિસ્તારમાં આવી ગયાનું જંગલ ખાતાના સૂત્રો જણાવી રહ્યા …