અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોમટા તથા નવાગામની સીમમાં ભુપતભાઈ અને રાજેશભાઈની વાડીએ પાડરડું તથા વાછરડાના મારણ,સિંહણ સાથે પાઠડું બચ્ચુ હોવાની વાત: ગોંડલ ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી ગઈ, ગ્રામજનોમાં ભારે અજંપો …
-
-
ગુજરાત
હવે ગોંડલ સુધી પહોંચી ગયા સાવજ, બે પશુઓનું મારણ કર્યાનો વન વિભાગે પણ કર્યો સ્વીકાર
by Vishal Daveby Vishal Dave -
ગુજરાત
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સિંહોની સલામતી અંગે કરી પૃચ્છા
by Vishal Daveby Vishal Daveબિપરજોય વાવાઝોડું મધ્યરાત્રીએ ગુજરાતને ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતની કિંમતી જણસ એવા એશિયાટીક સિંહોની ચિંતા સતત વડાપ્રધાન મોદીને થઇ રહી છે, વડાપ્રધાન મોદી પહેલેથીજ વાવાઝોડા સાથે જોડાયેલી …
-
ગુજરાત
દરિયા કાંઠાથી નજીકમાં વસવાટ ધરાવતા 100 સિંહોને સલામત સ્થળે ખસેડાયા, જંગલ સફારી અને દેવળીયા પાર્ક હાલ બંધ
by Vishal Daveby Vishal Daveબિપરજોય વાવાઝોડાની તીવ્રતાને લઇ ગુજરાતની મહામુલી જણસ એવા સિંહોની સુરક્ષાને લઇને પણ તંત્ર સતર્ક બન્યું છે. બીચ નજીક લગભગ 100 જેટલા સિંહોનું કાયમી રહેઠાણ છે જેમને હાલ સલામત સ્થળે ખસેડવામાં …
-
ગુજરાત
સિંહોના ટોળા ન હોય તે વાતને ખોટી ઠેરવતા દ્રશ્યો રાજુલાના રામપરામાં જોવા મળ્યા
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. કહેવાય છે કે, સિંહોના ટોળા ન હોય પરંતુ એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે, સિંહો ટોળામાં ફરતા હોય. …
-
ગુજરાત
ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહોના મોતથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ, કરોડોની ગ્રાન્ટ આખરે જાય છે ક્યાં ?
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહોને બચાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે.. પરંતુ સિંહો પર સંકટ યથાવત રહ્યું …
-
ખાંભાના તુલસી શ્યામ રેન્જના કોટડા ગામના ખુલ્લા કૂવામાં ખાબકયા બે સિંહો સિંહ સિંહણ ના ખુલ્લા કુવા માંથી મળ્યા મૃતદેહો કોટડા ગામની ખેડૂતની વાડીમાં સિંહ સિંહણના મળ્યા મૃતદેહો સિંહણના મોત બાદ રાત્રિના સિંહનો એજ …
-
ગુજરાત
અમરેલી-સાવરકુંડલાના કૃષ્ણ ગઢ ગામે 3 સિંહો ત્રાટક્યા, જાણો શું થયુ
by Vipul Pandyaby Vipul Pandyaઅમરેલી-સાવરકુંડલાના કૃષ્ણ ગઢ ગામે 3 સિંહો ત્રાટકતા દોડધામ મચી ગઇ હતી. સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ થઇ ગઇ હતી. 3 સિંહોએ કૃષ્ણગઢમાં 6 પશુઓના શિકાર કર્યા હતા. ઉનાળાની શરૂઆતમા જ …