ગુજરાતમાં વ્યાજ ખોરોના ત્રાસથી કેટલાય દેવાદારો આપઘાત કરી રહ્યા હોવાના પગલે પોલીસ વિભાગે વ્યાજખોરો સામે ડ્રાઈવ ઉપાડવામાં આવી છે જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોર અંગેની 282થી વધુ અરજીઓ …
-
-
ગુજરાત
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન, 1300 લોકોને 7 કરોડથી વધુની લોનનું વિતરણ
by Vipul Pandyaby Vipul Pandyaવ્યાજખોરોના દુષણ સામે રાજ્ય પોલીસે ઝુંબેશ રાજ્યમાં શરૂ કરી છે. ત્યારે સુરત રેન્જ પોલીસ પણ વ્યાજખોરો સામે સક્રિય બની છે.અને આવા વ્યાજખોરોથી સાવચેત રહેવા માટે અને બેંકો મારફતે લોન લેવા …
-
નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય રિઝર્વ બેંકે RBI મોનેટરી પોલિસીની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) સવારે 10 વાગ્યાથી MPCની બેઠકના પરિણામો …
-
ગુજરાત
નકલી દાગીના પર ગોલ્ડ લોન લઇ મુથુટ ફાયનાન્સ સાથે છેતરપીંડી આચરનાર ફરાર આરોપી ઝડપાયો
by Vipul Pandyaby Vipul Pandyaસુરત શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા સુરત પોલીસ કમિશ્નરે પોલીસના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે. તેવામાં છેલ્લા 13 વર્ષથી છેતરીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને DCB પોલીસે બાતમીના આધારે વોચ …
-
SBIની લોન 0.25 ટકા મોંઘી, હપ્તા 781 રૂપિયા વધશે800 કે તેથી વધુનો CIBIL સ્કોર ધરાવતા લોકોને 8.90%ના દરે હોમ લોન મળશે. 750 થી 799 લોકોને 9%ના દરે લોન મળશે700 થી 750 …
-
ગુજરાત
સામાન્ય માણસને મોટો ઝટકો, RBIએ રેપો રેટમાં કર્યો વધારો, મોંઘી થશે હોમ અને કાર લોન
by Vipul Pandyaby Vipul Pandyaએકવાર ફરી સામાન્ય માણસને ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રિઝર્વ બેંક (RBI) એ આ વર્ષના મે મહિનાથી પાંચમી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. મોંઘવારીનાં કારણે દેશની અર્થવ્યવસ્થા …
-
ગુજરાત
સામાન્ય જનતાને મોટો ઝટકો, રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.50%નો કર્યો વધારો
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય માણસને ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સતત વધી રહેલી મોંઘવારી પર કાબુ મેળવવા માટે, રિઝર્વ બેંક (RBI) એ ફરી એકવાર રેપો રેટ (RBI Repo Rate) વધાર્યો છે. RBIએ …
-
રાષ્ટ્રીય
રાજનાથસિંહની જાહેરાત, અગ્નિવીરોને નિવૃત્તી બાદ સસ્તા દરે લોન અપાશે
by Vipul Pandyaby Vipul Pandyaઅગ્નિવીર યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે સર્જાયેલા વિવાદને સરકાર કોઈને કોઈ રીતે તેનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકાર દ્વારા આ યોજનાને લઈને અનેક જાહેરાતો …
-
રાષ્ટ્રીય
જન સમર્થ પોર્ટલ વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, ખેડૂતોના જીવનને બનાવશે સરળ : PM મોદી
by Vipul Pandyaby Vipul Pandyaવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આઇકોનિક વીક સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, વડાપ્રધાને આ કાર્યક્રમમાં ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને 1 રૂપિયા, 2 રૂપિયા, …
-
ગુજરાત
આત્મનિર્ભર સહાય યોજનામાં સરકારે 2 લાખથી વધુ લાભાર્થીઓને 2500 કરોડથી વધુની લોન આપી
by Vipul Pandyaby Vipul Pandyaઆત્મનિર્ભર સહાય યોજનામાં સરકારે 2 લાખથી વધુ લાભાર્થીઓને 2500 કરોડથી વધુની લોન આપી છે. લોકડાઉનના ગાળામાં વેપારીઓને આ યોજનાના કારણે મોટો લાભ મળ્યો છે. મે 28ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહકાર …