આગામી લોકસભાની ચુંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બુથ સશક્તિકરણ અભિયાન ચલાવાય રહ્યું જેમાં જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બુથ સશક્તિકરણ અભિયાનમાં કેન્દ્રના …
-
-
આંતરરાષ્ટ્રીય
વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને કહ્યું- ચૂંટણી પ્રક્રિયામાં NRIની ભાગીદારી અંગે EC નિર્ણય લેશે
by Vipul Pandyaby Vipul Pandyaવિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને સોમવારે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં NRIની ભાગીદારી અંગે ચૂંટણી પંચ નિર્ણય કરશે. મુરલીધરન બે દિવસની મુલાકાતે સિંગાપુરમાં છે. અહીં વિદેશી ભારતીયો સાથેની બેઠક દરમિયાન એક …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસ જલ્દી ફેંસલો કરે, સાથે મળીને લડીશું તો ભાજપને 100થી ઓછી સીટ મળશે–નીતિશ કુમાર
by Vipul Pandyaby Vipul PandyaCPI-MLના રાષ્ટ્રીય અધિવેશનમાં નીતિશ કુમારનું મહત્વનું નિવેદન લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ જલ્દી ફેંસલો કરેસાથે મળીને લડીશું તો BJPને 100થી ઓછી સીટ આવશેવિપક્ષી એકતામાં વિલંબ ના કરવો જોઇએભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે …
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે સાંસદોને ગુરુમંત્ર આપ્યા છે. ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે જો તમે બધા જનતા સાથે યોગ્ય રીતે …
-
રાષ્ટ્રીય
મમતા ફરી ગરજ્યાં, કહ્યું લોકસભાની ચૂંટણીમાં ભાજપ ખાતું પણ નહીં ખોલાવી શકે
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકારને ભેળસેળવાળી ગણાવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો …