ભાદરવા સુદ આઠમના શુભદિને શુક્લ પક્ષના મધ્યાહને ચોર્યાસી કોશ વ્રજમંડલમાં બરસાનાથી નજીક રાવલ ગામમાં ધનાઢ્ય ગોપાધિપતિ દંપતી વૃષભાણજી અને કીર્તિદાદેવીને ત્યાં માતા પિતાનું સદભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તાર …
-
ધર્મ ભક્તિ
-
ગુજરાત
Janmashtami : જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર ઝળહળી ઉઠ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–કૃષ્ણા રાઠોડ, ડાકોર આવતીકાલે જગતગુરુ ભગવાનશ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. ભગવાનના જન્મદિનની પૂર્વ સંધ્યાએ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના મંદિરો શણગારવામાં આવ્યા છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ …
-
ધર્મ ભક્તિ
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં બુધવારે રાત્રે 12:00 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થશે, દુરદૂરથી ભક્તો આવશે…
by Dhruv Parmarby Dhruv Parmarશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી ધામમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના …