Tarabh Valinath Dham : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાળીનાથ ધામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપશે. મળી રહેલી માહિતી અનુસાર, PM વાળીનાથ ધામ ખાતે 1 …
-
ગુજરાત
-
ગુજરાત
Tarbha Valinath Dham : 22મીએ PM મોદી તરભ વાળીનાથ ધામ આવશે, નવા હેલિપેડ પર હેલિકોપ્ટરનું રિહર્સલ
by Vipul Senby Vipul Senમહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી …
-
ગુજરાત
Tarbha Dham : 5 દિવસમાં 12 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, Gujarat First ની કવરેજના ચારેયકોર વખાણ
by Vipul Senby Vipul Senમહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarabh Valinath Dham) ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. વાળીનાથ ધામની પાવન ભૂમિ પર ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય તેવા દિવ્ય પ્રસંગે …
-
ગુજરાત
Kailash Kher : તરભ વાળીનાથ ધામ ખાતે પરફોર્મ કરશે કૈલાશ ખેર, Gujarat First સાથે કરી ખાસ વાતચીત
by Vipul Senby Vipul Senમહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકાના તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે ભગવાન શિવજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. આ મહોત્સવ 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ …
-
ગુજરાત
Tarabh Valinath Dham : પૂજ્ય જયરામગીરી બાપુ સાથે Gujarat First ની ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?
by Vipul Senby Vipul Senમહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકાના તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે 22 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિભવ્ય સુવર્ણ શિખર અને ભગવાન શિવજીના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. …
-
ગુજરાત
Tarabh Valinath Dham : મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત
by Vipul Senby Vipul Senમહેસાણાના (MEHSANA) તરભ ધામ (Tarabh Valinath Dham) ખાતે દેવાધિદેવ મહાદેવ વાળીનાથના ભવ્યાતિભવ્ય સુવર્ણ શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો (Tarabh Dham Pran Pratishtha Mohotsav) આજે …
-
ગુજરાત
Tarabh Dham : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું- રબારી સમાજની યુનિવર્સિટી બનાવવા સહયોગ આપીશું…!
by Vipul Senby Vipul Senમહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ (Tarabh Dham) ખાતે 22 ફેબ્રુઆરી સુધી દેવાધિદેવ મહાદેવના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) …
-
ગુજરાત
TARABH DHAM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કચ્છની મહિલાઓએ ભગવાન વાળીનાથના સુંદર વાઘા તૈયાર કર્યાં
by Vipul Senby Vipul Senમહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (TARABH VALINATH DHAM) બનેલા નૂતન શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના ખૂણેખૂણેથી ભક્તો ઊમટી રહ્યા છે. આ મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી સુધી …