મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ દિવંગત બાલાસાહેબ ઠાકરેનો એક જૂનો વિડાયો શેર કર્યો છે. ટ્વિટર પર શેર કરેલા આ વિડીયોમાં બાલાસાહેબ ઠાકરેના …
-
-
મનોરંજનરાષ્ટ્રીય
અનુરાધા પોંડવાલનું અઝાન મુદ્દે નિવેદન, જ્યારે મુસ્લિમ દેશમાં આ થતું નથી તો હિંદુસ્તાનમાં કેમ ?
by Vipul Pandyaby Vipul Pandyaથોડાં વર્ષો પહેલાં બોલિવૂડ સિંગર સોનુ નિગમે લાઉડસ્પીકર પર અઝાન અંગે કમેન્ટ કરી હતી અને વિવાદ થયો હતો. હવે બોલિવૂડ સિંગર અનુરાધા પૌડવાલે પણ આ જ મુદ્દે વાત કરી હતી. …
-
અમદાવાદ
મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકર બંધ કરાવવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
by Vipul Pandyaby Vipul Pandyaમુસ્લિમ સમાજની મસ્જિદોમાં દિવસમાં પાંચ વખત અઝાન કરવામાં આવે છે. અઝાન એટલે અલ્લ્લાહની ઇબાદત એટલે કે પ્રાર્થના કરવાનો સમય છે. જેને લઇને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. મુસ્લિમ સમાજની અઝાન વખતે મસ્જિદો …