ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે આખું મંત્રીમંડળ અયોધ્યાના (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરે જવા માટે રવાના થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) પણ મંત્રીમંડળ સાથે અયોધ્યા …
-
-
ગુજરાત
Gujarat First Exclusive : ‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે તમામ મંત્રીઓની અયોધ્યા યાત્રા શરૂ, જુઓ વિમાનની અંદરનો Video
by Vipul Senby Vipul Senગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે આખું મંત્રીમંડળ અયોધ્યાના (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરે જવા માટે રવાના થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) પણ મંત્રીમંડળ સાથે અયોધ્યા …
-
ગુજરાત
Ahmedabad : ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા જવા રવાના, પ્રથમ વખત કરશે શ્રી રામલ્લાનાં દર્શન
by Vipul Senby Vipul SenAhmedabad : ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) સત્ર પૂર્ણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ સહિત તમામ મંત્રીઓ આજે અયોધ્યાનાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર (Ram Temple) જવા માટે રવાના થયા …
-
રાષ્ટ્રીય
UP : PM એ 10 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- હવે યુપીમાં બિઝનેસ, વિકાસ અને વિશ્વાસનું વાતાવરણ…
by Dhruv Parmarby Dhruv Parmarમને યુપી (UP)ની શક્તિ અને ડબલ એન્જિન સરકારની મહેનત પર પૂરો વિશ્વાસ છે. હું યોગીજીને વિશેષ અભિનંદન આપું છું. દરેક ભારતીયને ગર્વ છે કે યુપી (UP)એ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું …
-
Ayodhya: અત્યારે રામ મંદિરમાં દરરોજ લાખો ભક્તો માટે દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખાસ્સી કડક કરવામાં આવી છે. VVIP થી લઈને સામાન્ય લોકો રામલલાના દર્શન કરવા માટે …
-
રાષ્ટ્રીય
Lucknow : બંદૂકથી આતંક મચાવનાર 70 વર્ષનો લલ્લન ખાન પકડાયો, જમીન વિવાદમાં 3 હત્યાનો આરોપી…
by Dhruv Parmarby Dhruv Parmarલખનઉ (Lucknow)ના ટ્રિપલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી લલ્લન અને તેના પુત્ર ફરાઝની પોલીસે ધરપકડ કરી છે. મલિહાબાદમાં આ ટ્રિપલ મર્ડર કર્યા બાદ લલ્લન ઉર્ફે સિરાજ અને તેનો પુત્ર ફરાઝ ફરાર …
-
રાષ્ટ્રીય
Ayodhya Case : ATS ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે લુકઆઉટ જારી કરશે, પંજાબ પોલીસ કરશે મદદ
by Dhruv Parmarby Dhruv ParmarATS ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરી રહી છે, જેણે અયોધ્યા (Ayodhya)માં આતંકવાદી હુમલા માટે રાજસ્થાનના ગેંગસ્ટર દ્વારા રેકી કરી હતી. ATS તેની સામે લુક આઉટ …
-
રામ મંદિર
Ayodhya ATS & SPG : PM મોદીની સુરક્ષાને લઈને કરવામાં આવી આ સુવિધા, રિહર્સલ પણ કરાયું…
by Dhruv Parmarby Dhruv Parmarપ્રાણ પ્રતિષ્ઠા સમયે PM ની સુરક્ષા પાંચ સ્તરીય હશે. આ માટે ATS ના 550 કમાન્ડો અને 35 SPG જવાનોએ અહીં પડાવ નાખ્યો છે. વિવિધ સ્તરે સુરક્ષા સંભાળતા અન્ય સૈનિકો પણ …
-
રાષ્ટ્રીય
Munawwar Rana : બેબાક અંદાજ માટે જાણીતા હતા લોકપ્રિય ઉર્દૂ શાયર મુનવ્વર રાણા, આજે કરાશે સુપુર્દ-એ-ખાક
by Vipul Senby Vipul Senલોકપ્રિય ઉર્દૂ શાયર અને પોતાના બેબાક અંદાજ માટે જાણીતા મુનવ્વર રાણાનું (Munawwar Rana) રવિવારે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. 71 વર્ષીય શાયર મુનવ્વર રાણાએ લખનૌના પીજીઆઈમાં (PGI) અંતિમ શ્વાસ …
-
આંતરરાષ્ટ્રીય
દાઉદ ઈબ્રાહિમના આ માફિયાઓ સાથે હતા સંબંધો,જાણો કોણ હતા ગુરુ
by Hiren Daveby Hiren Daveઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત નાજુક છે અને આઈસીયુમાં છે. એક …