માંગરોળના દરિયાઈ વિસ્તારમાંથી પોરબંદરના બરડા ડુંગરમાં પહોંચેલા ચાર વર્ષના નર સિંહ (Lion) `કોલંબસ’ના પગલે હવે અન્ય બે ડાલામથ્થાં પણ પોરબંદર (Porbandar) જિલ્લાના સીમાડે ડણકી રહ્યા છે. પોરબંદર જિલ્લાની હદ સમીપ …
-
-
પોરબંદરના માધવપુર ધેડમાં ભાઈબીજના દિવસે દરિયામાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો દૂર -દૂરથી સ્નાન કરવા આવી પહોંચતા હોય છે. માધવપુરના સમુદ્રમાં ભાઈબીજના દિવસે …
-
પોરબંદરના માધવપુરમાં ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગ સાથે સરકારના ૪ દિવસીય સાંસ્કૃતિક મહોત્સનુ સમાપન થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા પણ હાજર રહ્યા હતા.તેઓ ભગવાન શ્રી …