PM નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં પ્રચાર કરશે. આ રાજ્યો બિહાર, બંગાળ અને મધ્યપ્રદેશ છે. આજે સૌથી પહેલા PM મોદી બિહારના નવાદા પહોંચશે જ્યાં તેઓ બપોરે 12 વાગે રેલીને સંબોધિત …
-
Loksabha Election 2024
-
રાષ્ટ્રીય
પૂર્વ મુખ્યમંત્રી SHIVRAJ SINGH CHAUHAN ફરી સાંસદ માટે મેદાનમાં ઉતર્યા
by Harsh Bhattby Harsh BhattSHIVRAJ SINGH CHAUHAN NEWS : 18 વર્ષ સુધી સાંસદ રહેલા મુખ્યમંત્રી શિવરાજ ( SHIVRAJ SINGH CHAUHAN ) સિંહ ફરી સાંસદ માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ વિદિશા સંસદીય બેઠક પરથી …
-
Loksabha Election 2024
Indore માં મળી રહી છે મોદીની ગેરંટીવાળી 5 ફ્લેવરની સ્પેશયલ ચા
by Vipul Pandyaby Vipul PandyaIndore : ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પ્રજાને રીઝવવા અવનવા અખતરા કરતા રહે છે. જનતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે નેતાઓ અને તેમના સમર્થકો કંઇક અલગ …
-
ગુજરાત
Election Commission : ઇચ્છા-અનિચ્છાએ પોલીસ પકડી રહી છે વર્ષોથી ફરાર આરોપીઓને
by Bankim Patelby Bankim PatelElection Commission : લોકસભા-2024 ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આચારસંહિતા (Code of Conduct) લાગુ પડતાની સાથે જ પોલીસ ધંધે લાગી ગઈ છે. આંતરરાજ્યોના ફરાર આરોપીઓ (Absconding Accused) ને પકડવા માટે …
-
રાષ્ટ્રીય
MP : મોહન સરકારના મંત્રીના પુત્રની દાદાગીરી, રેસ્ટોરન્ટ માલિક સાથે કરી મારપીટ…
by Dhruv Parmarby Dhruv Parmarમધ્ય પ્રદેશ (MP)જધાની ભોપાલમાં મોહન યાદવ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલના પુત્ર પર હુમલાના કેસમાં FIR નોંધવામાં આવી છે. રાજ્યમંત્રીના પુત્ર પર બાઇક સવાર પર હુમલો કરવાનો આરોપ છે …
-
Loksabha Election 2024
Lok Sabha Eelection : બગ્ગીમાં બેસીને નોમિનેશન માટે પહોંચ્યો ઉમેદવાર, જીતશે તો મતદારોને આપશે આટલા ડોલર…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભાની ચૂંટણી (Lok Sabha Eelection)ને લઈને હવે રાજકીય ઉત્તેજના વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલથી …
-
રાષ્ટ્રીય
Madhya Pradesh : જેલમાં કામ શિખ્યો અને છૂટ્યાં બાદ ધંધો શરૂ કર્યો તો પોલીસે ઝડપી લીધો, જાણો કેમ?
Madhya Pradesh : ભારતમાં અત્યારે ઘણા અજીબ ઘટનાઓ બની રહીં છે. જેલમાં રહેતા કેદીઓને અત્યારે કોઈને કોઈ કામ સોપવામાં આવતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમની પોતાની …
-
PM MODI : ઉજ્જૈન ( Ujjain) મહાકાલ મંદિર ( Mahakal temple) માં ભસ્મ આરતી વખતે લાગેલી આગની ઘટનાને વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અત્યંત પીડાદાયક ગણાવી છે. તેમણે કહ્યું કે …
-
રાષ્ટ્રીય
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા
by Hardik Shahby Hardik ShahUjjains Mahakal Temple : મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple) માં ભસ્મ આરતી દરમિયાન મોટી દુર્ઘટના (major tragedy) ઘટી છે. ગર્ભગૃહમાં ભસ્મ આરતી (Bhasma …
-
રાષ્ટ્રીય
Congress Fourth Candidate List: કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની ચોથી યાદી કરી જાહેર
by Aviraj Bagdaby Aviraj BagdaCongress Fourth Candidate List: કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આજરોજ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને 4 યાદી જાહેર કરી છે. એક અહેવાલ અનુસાર દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે. …