લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા સાથે દેશના વિવિધ રાજ્યોની મુલાકાતે છે. આ ક્રમમાં તેમની યાત્રા મહારાષ્ટ્ર પણ પહોંચી છે. જો કે …
-
Loksabha Election 2024
-
Loksabha Election 2024
Maharashtra : ‘વાઘની ચામડી પહેરવાથી બિલાડી વાઘ નથી બની જતી’, ઉદ્ધવને BJP નેતાનો પડકાર – 1 સીટ જીતીને બતાવે…
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્ર (Maharashtra)ના મંત્રી ગિરીશ મહાજને બુધવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો અને આરોપ લગાવ્યો કે વાઘની ચામડી પહેરવાથી બિલાડી વાઘ બની જતી નથી અને એમની પાર્ટીએ આગામી …
-
રાષ્ટ્રીય
Mumbai : ‘કોંગ્રેસમાં મુસ્લિમ હોવું એ પાપ છે?’ પદ પરથી હટાવ્યા બાદ ઝીશાન સિદ્દીકીએ કર્યા પ્રહાર…
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે અને તે દરમિયાન ઝીશાન સિદ્દીકીએ કોંગ્રેસ નેતૃત્વ સામે મોરચો ખોલ્યો છે. મુંબઈ (Mumbai) યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી હટાવ્યા બાદ સિદ્દીકીએ કહ્યું છે કે કોંગ્રેસમાં લઘુમતીઓ …
-
રાષ્ટ્રીય
Maharashtra : 10થી 12 ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડે તેવી અટકળો
by Vipul Pandyaby Vipul PandyaMaharashtra POLITICS: મહારાષ્ટ્ર( Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દઇ લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ વિપક્ષી ગઠબંધન ઈન્ડિ ગઠબંધનને મોટો …
-
Loksabha Election 2024
Maharashtra : અશોક ચવ્હાણે કોંગ્રેસ કેમ છોડી? હવે ભાજપ રાજ્યસભા મોકલી શકે છે…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર (Maharashtra)માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એવી ચર્ચા છે કે તેઓ ટૂંક …
-
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (Congress) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી (Baba Siddiqui) એ ગુરુવારે રાજીનામું (Resigned) આપી દીધું હતું. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા …
-
Loksabha Election 2024
Uddhav Thackeray PM મોદી પ્રત્યે નરમ દેખાયા! પહેલા કહ્યું- અમે તમારા દુશ્મન નથી, પછી કર્યો કટાક્ષ…
by Dhruv Parmarby Dhruv Parmarશિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન Uddhav Thackeray એ રવિવારે એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, પરંતુ તેમનું વલણ બદલાઈ રહ્યું હોવાનું જણાય છે. તેમણે …
-
રાષ્ટ્રીય
Congress : રાહુલની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ના પહેલા જ દિવસે કોંગ્રેસને ફટકો! આ જાણીતા નેતાએ આપ્યું રાજીનામું
by Vipul Senby Vipul Senમણિનગરના થોબલ જિલ્લાથી આજે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (Bharat Jodo Nyaya Yatra) ની શરૂઆત કરી છે. જો કે, આ યાત્રા પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો …
-
રાષ્ટ્રીય
Atal setu : 30 હજાર કરોડના ખર્ચે બનેલા, દેશના સૌથી લાંબા બ્રિજનું PM મોદી આજે કરશે ઉદ્ઘાટન
by Hiren Daveby Hiren DaveAtal setu : દેશના PM મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન PM મોદી સમુદ્ર પર બનેલા ભારતના સૌથી લાંબા પુલનું આજે ઉદ્ઘાટન કરશે. શહેરી પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરીને …
-
રાષ્ટ્રીય
Maharashtra : ભગવાન રામ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા NCP નેતાના બદલાયા સૂર! કહ્યું- મારો ઇરાદો..
by Vipul Senby Vipul Senમહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ઘમાસાણ વધી રહ્યું છે. શરદ પવારની એનસીપી પાર્ટીના નેતા ડો. જિતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) ગુરુવારે ભગવાન શ્રીરામ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયા છે. જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને …