મહારાષ્ટ્ર (Maharashtra)માં ચિન્હને લઈ વિવાદ સર્જાયો હતો ત્યારે ચૂંટણી પંચનું ટેન્શન વધી ગયું છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને આપવામાં આવેલા મશાલ ચિન્હને લઈને વિવાદ ઉભો …
-
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રની રાજનીતિમાં આવી શકે છે નવો વળાંક, શિંદે બની શકે છે ડેપ્યુટી CM
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર પડી ગઈ છે. ગઇ કાલે એટલે કે બુધવારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે, …
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરે જાતે કાર ચલાવીને રાજ્યપાલને રાજીનામું સોંપવા રાજભવન પહોંચ્યા, જુઓ વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે 30 જૂને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે તે પહેલા ઉદ્ધવે ફેસબુક પર લાઈવ કરીને …
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું, ફેસબૂકના માધ્યમથી જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટના રાજ્યપાલના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. જેથી આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવા જઇ રહ્યો છે. જો કે ફ્લોર ટેસ્ટ પહેલા જ મહારાષ્ટ્રના …
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, મહારાષ્ટ્રમાં આવતી કાલે જ થશે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટને રોકવાનો ઇન્કાર કર્યો છે. આદેશ સંભળાવતા કોર્ટે કહ્યું કે અમે …
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને લઇને સુપ્રીમમાં સુનવણી, જાણો ક્યા પક્ષ તરફથી શું દલીલ કરવામાં આવી?
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય લડાઈ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકારને ફ્લોર ટેસ્ટ માટે નોટિસ આપ્યા બાદ શિવસેનાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. શિવસેનાની આ …
-
રાષ્ટ્રીય
ફ્લોર ટેસ્ટ પહેલા શિંદેનો હુંકાર, કહ્યું – અમારી પાસે બે તૃતિયાંશ બહુમતી, સરળતાથી જીતી જઈશું
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ ફરી દાવો કર્યો છે કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું કે અમને ફ્લોર ટેસ્ટને લઈને કોઇ ચિંતા નથી. અમારી …
-
રાષ્ટ્રીય
તે 40 લોકો જીવતી લાશ છે, તેમની આત્મા મરી ચૂકી છે: સંજય રાઉતનો કટાક્ષ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે નિવેદનબાજી સતત વધી રહી છે. તેવામાં હવે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું વદું એક નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે ગુવાહાટીમાં જે 40 લોકો …
-
રાષ્ટ્રીય
હવે કાયદાકીય લડત શરુ થશે, બહુ જલ્દી 16 ધારાસભ્યો ગેરલાયક ઠરશે: શિવસેના
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના દ્વારા રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહેલી રાજકીય પરિસ્થિતિ હવે માત્ર …
-
છેલ્લા ચાર દિવસથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલું ધમાસાણ ક્યા પરિણામો સુધી પહોંચશે એ છાતી ઠોકીને કોઈ કહી શકે એમ નથી. જે હોય તે સામે આવીને કહો. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત …