મણિપુર (Manipur)ની સ્થિતિ પર “ગંભીર ચિંતા” વ્યક્ત કરતા, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો અને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું “સતત મૌન અને …
-
ગુજરાત
-
INDI ગઠબંધન : વિપક્ષી પાર્ટીઓના INDI એલાયન્સની આજે એક મોટી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ને પણ મહાગઠબંધનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બિહારના …
-
રાષ્ટ્રીય
Lok Sabha Elections 2024 : કોંગ્રેસમાં બેઠકોનો દોર, આજે ખડગે-રાહુલ ગાંધીની હાજરીમાં સંયોજકોની બેઠક
by Vipul Senby Vipul Senઆ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) યોજાવવાની છે. આથી દેશના તમામ રાજકીય પક્ષ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) પણ તેની તૈયારીઓને વેગ આપી …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસેનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ન જવાનો નિર્ણય યોગ્ય : અલકા લાંબા
by Hardik Shahby Hardik Shahરામ મંદિરના આમંત્રણ ગરમાયેલા રાજકારણ પર પોતાની પ્રતિક્રિયા આપતા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ કહ્યું છે કે, કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ન જવાનો જે નિર્ણય કર્યો છે તે …
-
રાષ્ટ્રીય
Ram Mandir : કોંગ્રેસના એક નિર્ણયથી ફરી એકવાર રાજકારણ ગરમાયું
by Hardik Shahby Hardik Shahરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઇ 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યા જવાની ઇચ્છા રાખી રહ્યા છે પણ કોંગ્રેસના નેતાઓનું આ અંગે અલગ …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસના નેતાઓ Ram Mandir ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહી આપે હાજરી
by Hardik Shahby Hardik Shahઅયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર (Ram Mandir) ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના નેતાઓ હાજરી આપશે નહીં. ગયા મહિને, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના …
-
રામ મંદિર
Congress : સોનિયા-ખડગે-અધિર રામ લલ્લાના અભિષેકમાં હાજરી આપશે નહીં…
by Dhruv Parmarby Dhruv Parmarકોંગ્રેસે (Congress) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણને ફગાવી દીધું છે. પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા …
-
રાષ્ટ્રીય
Bharat Jodo Nyaya Yatra : કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મણિપુરથી જ નીકળશે, પરંતુ રહેશે આ શરતો!
by Vipul Senby Vipul Senલોકસભા 2024ની ચૂંટણી (Lok Sabha 2024 Elections) પહેલા કોંગ્રેસ (Congress) પાર્ટી દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું (Bharat Jodo Nyaya Yatra) આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં એવા સમાચાર આવ્યા …
-
Lok Sabha Elections 2024: કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. જેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મહિલા વિંગ, છાત્ર વિંગના નવા અધ્યક્ષ સહિત ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ કમિટીની …
-
રાષ્ટ્રીય
Lok Sabha Elections 2024 : ‘મિશન લોકસભા – 2024’ ની તૈયારીઓ વેગવંતી કરવા કોંગ્રેસમાં બેઠકોનો દોર
by Vipul Senby Vipul Senઅહેવાલ – દેવનાથ પાંડે, દિલ્હી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે (Congress) આગામી લોકસભાની ચૂંટણીની (Lok Sabha Elections 2024) તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને પૂર્વ …