પશ્ચીમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તપાસ એજન્સીઓના રડાર હેઠળ આવેલા વેપારીઓ દેશ છોડીને ભાગી જવાના મુદ્દે વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે જે બીજેપી નેતાઓ …
-
-
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અંગે નિવેદન કરીને રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. તેમણે આડકતરી રીતે સંગઠનની પ્રશંસા કરી અને કહ્યું કે આરએસએસમાં બધા ખરાબ …
-
રાષ્ટ્રીય
મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, જાણો ક્યાં મુદ્દાઓ પર કરી ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સીએમ મમતાએ પીએમ મોદી સાથે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ …
-
રાષ્ટ્રીય
TMCના ‘100 નેતાઓ’ની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રી પાસે પહોંચી, બીજી તરફ આજે મમતા દીદીના મંત્રી મંડળનું વિસ્તરણ
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે ઇડીની કાર્યવાહી વચ્ચે સુવેન્દુ અધિકારી દ્વારા અમિત શાહને સુપરત કરવામાં આવેલી યાદીમાં શાસક પક્ષ TMCના નેતાઓના ઘણાં નામ સામેલ છે, તો બીજી તરફ આજે …
-
રાષ્ટ્રીય
મંત્રી પદ લઇ લો, આ મંત્રીને પાર્ટીમાંથી હાંકી કાઢો, TMC મહાસચિવ કુણાલ ઘોષ – મંત્રી પાર્થ ચેટર્જી આમને સામને
by Vipul Pandyaby Vipul Pandyaપાર્થ ચેટરજીને લઈને ટીએમસીમાં ઊંડા મતભેદો દેખાઇ રહ્યાં છે. એક તરફ મમતા બેનર્જી દ્વારા પાર્થ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે પાર્ટીના મહાસચિવ કુણાલ ઘોષે ટ્વિટ કરીને કાર્યવાહીની માંગ …
-
રાષ્ટ્રીય
મિથુન ચક્રવર્તીનો દાવો – TMCના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે, હું 21 સાથે વાત કરી રહ્યો છું
by Vipul Pandyaby Vipul Pandyaગત વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં પ્રવેશેલા મિથુન ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં …
-
રાષ્ટ્રીય
શિક્ષક ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થ ચેટરજીની EDએ કરી ધરપકડ
by Vipul Pandyaby Vipul PandyaEDએ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે. શિક્ષક ભરતી કૌભાંડ મામલે દરોડા અને પૂછપરછ બાદ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે. EDએ તેમના નજીકના મિત્રો પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને …
-
રાષ્ટ્રીય
મમતા બેનર્જીના મંત્રીની નજીકના અર્પિતા ચેટર્જીના ઘરે EDના દરોડા, 500-2000ની નોટોના બંડલનો ખજાનો મળી આવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ EDના દરોડા ચાલુ છે. મળતી માહિતી મુજબ, આ દરોડા પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ભરતી કૌભાંડના સંબંધમાં કરવામાં આવી રહ્યા …
-
રાષ્ટ્રીય
TMC ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન નહીં કરે, મમતા બેનર્જીનો મોટો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ મોટો નિર્ણય લીધો છે. ટીએમસી સાંસદ અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ જણાવ્યું કે ટીએમસી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટિંગથી દૂર રહેશે. તમને જણાવી દઈએ કે શરદ પવારે …
-
રાષ્ટ્રીય
મમતા બેનર્જીની ભવિષ્યવાણી- 2024માં ભાજપ સત્તામાં નહીં આવે, કહ્યું કોણ બનાવશે સરકાર
by Vipul Pandyaby Vipul Pandyaબંગાળના સીએમ મમતા બેનર્જીનું કહેવું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને એકલા હાથે બહુમતી નહીં મળે અને અન્ય પાર્ટીઓ એક થઈને સરકાર બનાવશે. તેમણે લોકોને ભાજપની કેદમાંથી મુક્ત થવા અપીલ …