અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે. તેમાં 5 પુરુષ અને 5 મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ …
-
-
ગુજરાત
કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામીના માંડવી ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–કૌશિક છાયા, ક્ચ્છ અમદાવાદમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ- મણીનગરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનની વિધિ માંડવી ખાતે કરવામાં આવી હતી સંતો હરિભક્તોએ જનમંગલના પાઠ, ધુન …
-
ગુજરાત
Ahmedabad News : મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ, સ્થાનિક લોકોએ જીવના જોખમે લૂંટારાને પકડ્યો
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદમાં મોડીસાંજે ફાયરિંગથી ઘટનાથી ખળભળાટ મચ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે ફાયરિંગની ઘટના બની છે. શહેરના મણિનગર વિસ્તારમાં રામબાગ નજીક એક વ્યક્તિએ રિવોલ્વર બતાવી લૂંટનો …
-
ગુજરાત
ભાઈ બહેનના પવિત્ર બંધનને લાંછન લગાડતો કિસ્સો મણિનગરમાંથી આવ્યો સામે
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – પ્રદિપ કચીયા મણિનગરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર મામાના દીકરાની પોલીસે કરી ધરપકડ, સગીરાને ગુડ ટચ અને બેડ ટચની સમજણ થતા બે નરાધમોનો ભાંડો ફોડ્યો, 10 વર્ષની ઉંમરમાં સગીરા …
-
ગુજરાત
Ahmedabad Accident : અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બોપલમાં બેફામ ચાલતી કારના ચાલકે યુવકને કચડતા મોત
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઇસ્કોન, મણીનગર બાદ હવે બોપલથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, બોપલવિસ્તારમાં આજે સવારે એક કાર ચાલકે બાઈક …
-
અમદાવાદના મણીનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર આરોપીઓને પોલીસે સારી પેઠે મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે આરોપીઓની લાકડીથી પીટાઇ કરી હતી. આરોપીઓની પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
-
મણીનગર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે..ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. નશાની હાલતમાં આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. કાર ચલાવનાર …
-
ગુજરાત
Ahmedabad : મણિનગરમાં દારૂના નશામાં કારચાલકે સર્જ્યો અકસ્માત, જુઓ આ અહેવાલ
by Viral Joshiby Viral Joshiઅમદાવાદના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, બાંકડા પર બેસેલા …
-
Read
વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, માંડ બચ્યા ત્રણ લોકો, નશામાં હોવાનું સામે આવ્યા બાદ ધરપકડ |
by Vishal Daveby Vishal Daveમણીનગર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે..ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. નશાની હાલતમાં આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. કાર ચલાવનાર …
-
ગુજરાત
Ahmedabad News : મણિનગર વિસ્તારમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, પોલીસે આરોપીને દબોચ્યો
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં અનેક વખત શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક વખત અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. મણિનગર વિસ્તારમાં રહેતા …