ભારત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને પરિવારજનોએ સાતમા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા હતા. ખેલૈયાઓના અદભુત નર્તન અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના આયોજનથી તેઓ …
-
-
રાષ્ટ્રીય
વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રેકોર્ડ 87 હજારથી વધારે લોકોએ કર્યું રક્તદાન, હજુ ગણતરી શરૂ જ છે
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) 72માં જન્મદિવસ નિમિત્તે શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્વૈચ્છિક રક્તદાન (Voluntary blood donation) માટે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. કેન્દ્રીય …
-
રાષ્ટ્રીય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત, 12 ઓગસ્ટથી લઈ શકાશે પ્રિકોશન ડોઝ
by Vipul Pandyaby Vipul Pandyaકોવેક્સિન અને કોવીશિલ્ડના બન્ને ડોઝ લીધાના 6 મહિના બાદ 18 વર્ષથી વધુ વયના લોકો કોર્બેવેક્સનો પ્રિકોશન ડોઝ લઈ શકશે. કેન્દ્ર સરકારે કોર્બેવેક્સના પ્રિકોશન ડોઝની મંજૂરી આપી છે. આ પછી કેન્દ્રીય …
-
રાષ્ટ્રીય
મંકીપોક્સની રસી ક્યારે બનશે? અદાર પૂનાવાલાની આરોગ્ય મંત્રી માંડવિયા સાથે મુલાકાત
by Vipul Pandyaby Vipul Pandyaમંકીપોક્સના સતત વધી રહેલા કેસ વચ્ચે અદાર પૂનાવાલાએ કહ્યું છે કે મંકીપોક્સ રોગની રસી શોધવા માટે તાબડતોડ સંશોધન ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રીને મળ્યા બાદ તેમણે આ કમેન્ટ કરી હતી. મંગળવારે …
-
Homeરાષ્ટ્રીય
કોરોના સમાપ્ત નથી થયો, બાળકોની રસીકરણ ઝુંબેશ વધુ અસરકારક બનાવવામાં આવે
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે એક વિડીયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે દેશની શાળાના બાળકો માટે COVID-19 રસીકરણના કવરેજને વધારવા, બાળકો માટે …
-
રાષ્ટ્રીય
ચીનમાં ડેલ્ટાક્રોને હાહાકાર મચાવતા ભારત સરકાર આવી એક્શનમાં, બોલાવી તાબડતોબ બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં ફરી કોરોનાનો કહેરી ચાલુ થઈ ગયો છે. ચીનમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જેના પગલે હવે ભારત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ …