Historian Imfan Habib: ભારતનો ઈતિહાસ વિશ્વ સ્તર સુધી અલૌકિક માનવામાં આવે છે. ભારતના ભૂતકાળમાં અનેક અભેદ રહસ્યો સમાયેલા છે. ત્યારે ભારતની ધરતી પર હિન્દુ ધર્મનું પ્રતીક મંદિર અને મસ્જિદને લઈને …
-
રાષ્ટ્રીય
-
સુપ્રીમ કોર્ટે (SC) મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવ્યો છે. જેથી હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશના મથુરામાં 17મી સદીની શાહી ઈદગાહ મસ્જિદના …
-
રાષ્ટ્રીય
Krishna Janmabhoomi-Shahi Idgah: અલ્હાબાદ HC ના આદેશ વિરુદ્ધ કરેલી અરજી SC એ ફગાવી
by Vipul Senby Vipul Senશ્રી કૃષ્ણ જન્મભૂમિ – શાહી ઈદગાહ વિવાદ (Shree Krishna Janmabhoomi-Shahi Idgah dispute) મામલે એક મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના (Allahabad High Court) એ આદેશ વિરુદ્ધ કરેલી અપીલને …
-
રાષ્ટ્રીય
Rajasthan: નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને અકસ્માત નડ્યો, જાણો સંપૂર્ણ વિગત
by Vipul Senby Vipul Senરાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. ભજનલાલ શર્મા સીએમ પદની શપથ લીધા પછી મથુરાના ગોવર્ધન ગિરિરાજ દર્શન કરવા માટે આજે જઈ રહ્યા હતા. દરમિયાન તેમની …
-
રાષ્ટ્રીય
Dhirendra Krishna Shastri: ધીરેન્દ્ર શાસ્ત્રીએ શાહી ઈદગાહના સર્વેને હિન્દુઓની જીત ગણાવી
by Aviraj Bagdaby Aviraj Bagdaધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન ધર્મની પરિભાષા આપી બાગેશ્વર ધામ સરકારના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ધર્મ પરિવર્તન અને સનાતન ધર્મ અંગે કહ્યું કે અમે હિન્દુઓને હિન્દુઓ સાથે જોડવાનું કામ કરીએ છીએ. તે …
-
રાષ્ટ્રીય
Krishna Janmabhoomi Case : અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરિસરના સર્વેને આપી મંજૂરી
by Hiren Daveby Hiren Daveઅલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે મથુરામાં સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો છે. વિવાદિત જમીનનો …
-
રાષ્ટ્રીય
મીરાબાઇ જન્મોત્સવમાં સામેલ થયા PM MODI, સ્ટેમ્પ ટિકીટ અને 525 રુપિયાનો સિક્કો બહાર પાડ્યો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi)એ મથુરા પહોંચીને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને સંત મીરાબાઈની 525મી જન્મજયંતિ પર પીએમ મોદીએ મીરાબાઈના નામ પર પોસ્ટલ સ્ટેમ્પ અને 525 …
-
રાષ્ટ્રીય
Fire : નંદગ્રામમાં કચરાના ગોદામમાં આગ, મથુરામાં ફટાકડા બજારમાં અનેક દુકાનો બળીને રાખ…
by Dhruv Parmarby Dhruv Parmarદેશભરમાં દિવાળીની ખૂબ જ ધામધૂમ છે અને આ અવસર પર ઉત્તર પ્રદેશના મથુરાથી આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશનના દુર્ગા મંદિર પાસે ભંગાર અને …
-
રાષ્ટ્રીય
મથુરામાં રેલવે પ્લેટફોર્મ પર જ ફરી વળી ટ્રેન, એક મુસાફર થઈ ઇજા
by Hiren Daveby Hiren Daveઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, શકુરબસ્તી-મથુરા EMU મથુરા જંક્શન પર પ્લેટફોર્મ પર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. …
-