સુરતમાં પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ દ્વારા આયોજિત દીકરી જગત જનની સમૂહ લગ્નનાં પ્રસંગે આજે સાંજે 6-૦૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી માં 150 યુવતીઓનાં સમૂહ લગ્ન …
-
ગુજરાત
-
ગુજરાત
કનુભાઇ દેસાઇને નાણાં તો ગૃહ વિભાગ હર્ષ સંઘવી પાસે, જાણો મંત્રીઓને ફાળવાયા ક્યા ખાતા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ તેમના 16 મંત્રીઓની પણ સોમવારે શપથવિધી કરાઇ હતી. ત્યારબાદ સાંજે 6 વાગે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી જેમાં મંત્રીઓને વિભાગોની ફાળવણી …
-
GujaratElectionResultગુજરાત
2017ની ચૂંટણીમાં ટિકિટ મેળવનારા 85 ચહેરાઓની ભાજપે ટિકીટ કાપી, હાલના 5 મંત્રીઓ પણ પડતા મુકાયા
by Vipul Pandyaby Vipul Pandyaભાજપે જાહેર કરેલી તેની ઉમેદવારોની યાદીમાં અનેક દિગ્ગજોની ટિકીટ કપાઇ છે.. 2017ની ચૂંટણીમાં જેમને ટિકિટ અપાઇ હતી, તેવા 85 જેટલા ચહેરાઓની ટિકીટ આ વખતે કપાઇ ગઇ છે. વર્તમાન ભૂપેન્દ્રભાઇ પટેલની …
-
રાષ્ટ્રીય
અમારા ટ્રેક રેકોર્ડને કારણે આજે વિશ્વ પણ ભારત સાથે જોડાઈ રહ્યું છે: PM મોદી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ વિડીયો કોન્ફરન્સિંગ (Video Conferencing) દ્વારા ગુજરાતના એકતા નગરમાં યોજાયેલી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો. આયોજિત પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધતા વડાપ્રધાન …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
પરિવારવાદના સકંજામા ફસાતી કોંગ્રેસ ! મંત્રી-ધારાસભ્યોએ પુત્ર-પુત્રીઓને બનાવ્યા ડેલિગેટ્સ
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલા ચિંતન શિબિર બાદ કોંગ્રેસે ઘોષણાપત્રમાં પરિવારવાદથી દૂર રહેવાની વાત કહી હતી, પરંતુ આ જ રાજ્યમાં થોડા મહિનાઓ પછી પાર્ટી પરિવારવાદના વમળમાં ફસાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું …
-
રાષ્ટ્રીય
દિનેશ શર્મા, સિદ્ધાર્થનાથ સિંહ, શ્રીકાંત શર્મા સહિત અનેક મંત્રીઓના કપાયા પત્તા
by Vipul Pandyaby Vipul Pandyaયોગી આદિત્યનાથ સરકારની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. આ વખતે દિનેશ શર્મા, સતીશ મહાના, આશુતોષ ટંડન, શ્રીકાંત શર્મા, સિદ્ધાર્થનાથ સિંહ, મહેન્દ્ર સિંહ જેવા મજબૂત નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા નથી. …
-
રાષ્ટ્રીય
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને મંત્રીઓને વિભાગની ફાળવણી કરી, જાણો કોને શું મળ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી છે. ભગવંત માને પોતના મંત્રી મંડળની અંદર દસ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ભગવંત માને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો …