રાંચીમાં જે નહોતુ થવાનુ એ થઈ ગયુ હતુ. રાંચીમાં ભારતીય ટીમને હાર મળતી નહોતી એ 27 જાન્યુઆરીએ લખાઈ ગઈ. એટલે કે ભારતે અહીં હાર મેળવી લીધી હતી. ભારતીય ટીમનુ સુકાન …
-
-
વનડે સિરીઝ 3-0થી ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડે ટી20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે યજમાન ભારતીય ટીમને 21 રને હરાવી ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી …
-
ગુજરાત
ટીમ ઈન્ડિયાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ, મિશેલની તોફાની ઈનિંગ
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતે રનચેઝ કરવાની યોજના અપનાવી હતી. ન્યુઝીલેન્ડના …
-
ગુજરાત
T-20માં કિવીઝને કચડવા આજે ટીમ ઈન્ડિયામાંથી કોણ-કોણ ઉતરશે મેદાનમાં?
by Vipul Pandyaby Vipul Pandyaઆજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે, આજે ફરી એકવાર ટીમ ઇન્ડિયા રાંચીના મેદાનમાં ઉતરશે. વનડે સીરીઝમાં ક્લિન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને ટી20 સીરીઝમાં પણ …
-
વન્ડે ઈન્ટરનેશનલ સીરીઝમાં ન્યુઝીલેન્ડનો સફાયો કર્યા બાદ ભારતીય ટીમ હવે ટી20 સીરીઝમાં પણ જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. બંને ટીમો વચ્ચે શુક્રવારથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણી …
-
ગુજરાત
ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત, શુભમન ગિલ બાદ સિરાજે બતાવી પોતાની તાકાત
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ટીમની વિનિંગ સ્ટ્રીક પહેલી જ વનડેમાં વિજય ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યુંપહેલા બેટિંગ કરીને કર્યાં 349 રન ન્યુઝીલેન્ડની ટીમ 337 રન કરી શકી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. …