મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસના દસમા આરોપી તરીકે જયસુખ પટેલનુ નામ ઉમેરાયાની જાહેરાત થયા બાદ ગઇકાલે જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું. જે બાદ જયસુખ પટેલને કોર્ટ …
-
-
ગુજરાત
હાઈકોર્ટની ગુજરાત સરકાર સામે નારાજગી, કહ્યું મૃતકોને 4 લાખનું વળતર એ પૂરતું નથી, 10 લાખ ચૂકવો
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી (MORBI BRIDGE COLLAPSE)ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને આજે હાઇકોર્ટેમાં જાહેર હિતની અરજી પર સુનાવણી થઇ છે. મોરબી પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ (Gujarat HIGH COUNT) નારાજ …
-
ગુજરાત
ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓના વધુ રિમાન્ડની માંગ ફગાવતી કોર્ટ
by Vipul Pandyaby Vipul PandyaMorbi Bridge Collapse : મોરબીમાં 30 ઓક્ટોબરે 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનામાં ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ઓરેવા કંપનીના બન્ને મેનેજરોના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે …
-
ગુજરાત
રેન્જ આઈજી, એસપી અને 500 પોલીસ જવાન તાત્કાલિક સ્થળે પહોંચ્યા, ખડેપગે સેવા આપી
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી દુર્ઘટનાની (Morbi Tragedy) જાણ થતાં પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ચુક્યું હતું. અનેક એવા પોલીસ જવાન હતા જેઓ હજુ ડ્યૂટી પૂર્ણ કરી ઘરે પહોંચ્યા હશે ત્યાં જ તાત્કાલિક તેમને …
-
ગુજરાત
જે બાળકની ડેડબોડી મે હોસ્પિટલમાં પહોંચાડી, તેની માતા મારી સામે રડતી હતી, તેને કંઈ રીતે કહું તમારો છોકરો હવે નથી રહ્યો…..
by Vipul Pandyaby Vipul Pandya15 બાળકોને મોતના મુખમાંથી દેવા ભાઈએ બહાર કાઢ્યાચા વેચીને પેટિયું રળતા રિયલ હિરોએ સેવા ધર્મ બજાવ્યો મૃતદેહને હોસ્પિટલમાં પહોંચાડવાની માનવીય સેવા આપીમોરબી પુલ હોનારત (Morbi tragedy) આ સદીના લોકો ક્યારેય નહી …
-
ગુજરાત
BAPSના હરિભક્તો દેવદૂત બન્યા, અનેક લોકોના જીવ બચાવીને યોગ્ય સારવાર અર્થે સેવા આપી
by Vipul Pandyaby Vipul Pandyaરવિવારે મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને …
-
મોરબીમાં બનેલ કેબલ બ્રિજ તૂટવાની ઘટનાને લઈ આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. વિધાનસભા સ્વર્ણિમ સંકુલ સહિત તમામ સરકારી કચેરી પર અડધી કાઠી એ ધ્વજ ફરકવાયો. તમામ સાંસ્કૃતિક અને …
-
ગુજરાત
મચ્છુ માતાજીના પૂજારી કરણભાઇ અને જુવાનસિંહે 30 બાળકોને બચાવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીમાં (Morbi)રવિવારે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે. આનંદની ઘડીઓ વચ્ચે અચાનક મોતનો માતમ છવાઈ ગયો હતો. તેવામાં સ્થાનિકો સહિત કેટલાય તરવૈયાઓએ મચ્છુમાં ડૂબકી લગાવી લોકોને બચાવ્યા હતા. …
-
ગુજરાત
મોરબીની દુર્ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીની( Morbi)ઝૂલતા પુલ દુર્ઘટનનાને લઇ સમગ્ર ગુજરાતમાં(Gujarat)આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ( National flag)અડધી કાઠીએ ફરકાવાશે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં …
-
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સમર્જાઈ હતી, જેમાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ત્યારે આ ઘટનામાં 25થી વધુ બાળકો સહિત 90થી વધુનાં મોત થયા હતા , …