અમરાવતીના ફાર્માસિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેને ત્રણ બાઇક સવારોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી કારણ કે તેણે ભાજપના ભૂતપૂર્વ નેતા નુપુર શર્માની કથિત ટિપ્પણીને સમર્થન આપ્યું હતું.રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) …
-
-
રાષ્ટ્રીય
હત્યા કેસ મામલે થયો મોટો ઘટસ્ફોટ, પાકિસ્તાનમાં 45 દિવસ લીધી હતી ટ્રેનિંગ
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલ હત્યા કેસમાં બંને આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ બે ધર્મો વચ્ચેની …
-
રાષ્ટ્રીય
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, બે શૂટરોની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો જપ્ત
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની સનસનાટીભરી હત્યામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે શૂટર્સના મોડ્યુલ હેડ સહિત બે મુખ્ય શૂટરની ધરપકડ કરી છે. પોલીસે તેમની …
-
રાષ્ટ્રીય
હરિયાણવી સિંગર સંગીતા ગાયબ હતી, સોમવારે રોહતકમાંથી લાશ મળી
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હી પોલીસે 11 મેથી ગુમ થયેલી હરિયાણવી ગાયિકા સંગીતા ઉર્ફે દિવ્યાના હત્યારાઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સંગીતાનો મૃતદેહ 23 મે સોમવારના રોજ રોહતકમાં રોડ નજીકથી મળી આવ્યો હતો.આઈપીસીની …
-
રાષ્ટ્રીય
રાજીવ ગાંધીના હત્યારાને છોડી મુકવો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસનું રિએકશન
by Vipul Pandyaby Vipul Pandyaરાજીવ ગાંધીના હત્યારા એ.જી.પેરારીવલનને છોડી મુકવામાં આવતાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકારમાં રાજીવ ગાંધીના હત્યારાને …
-
રાષ્ટ્રીય
મુંબઇના ચકચારી શીના બોરા હત્યા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીને મળ્યા જામીન
by Vipul Pandyaby Vipul Pandyaશીના બોરા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ઇન્દ્રાણી મુખર્જીને જામીન આપી દીધા છે. ઇન્દ્રાણી મુખર્જીના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ગત 11 મહિનામાં સુનાવણી આગળ ચાલી રહી ન હતી. ઉલ્લેખનીય છે …
-
રાષ્ટ્રીય
રાજીવ ગાંધી હત્યાકેસના આરોપી પેરારીવલનને છોડી દેવા સુપ્રીમ કોર્ટનો આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં દોષી અને આજીવન કેદની સજા કાપી રહેલા એજી પેરારીવલનને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે છૂટકારા માટે અનુચ્છેદ 142 મુજબ વિશેષાધીકાર …
-
સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આજે સુરતની કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. 12 ફેબ્રુઆરીએ બનેલી આ હ્રદયદ્રાવક ઘટનાને જે લોકોએ પોતાની આંખે જોઇ હતી તે આજે પણ તેને …
-
સુરત
ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે ફેનિલને સંભળાવી શકે છે સજા
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં 12 ફેબ્રુઆરીએ જાહેરમાં એક યુવતીની હત્યા કરી માનવતાને શરમમાં મુકનારા ફેનિલને આજે કોર્ટ સંભવતઃ સજા સંભળાવી શકે છે. આ મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઇ ચુકી છે. જે બાદ …
-
ગુજરાત
ગ્રીષ્મા હત્યા કેસમાં સુરત કોર્ટે આરોપી ફેનિલને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સંભળાવવામાં આવશે સજા
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીને સખત સજા ફટકારવામાં આવે તેવી સુરત સહિત રાજ્યના કરોડો લોકોની માગ છે. આરોપીને કોર્ટે 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવ્યો છે. સુરત …